SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ( इवार्थे वा शब्दः ) तापदानं तापस्य संतापस्य दानं खन्डनम् । “તવતી’ વિસ્તારચન્તી “મારતી ' વાળ “વિશ્વ ' विश्वस्मिन् सर्वत्र वयं-प्रधानं यत्तस्मिन् । ' महति ' विस्तीर्णे। “તિમત્તે ” તન મ–31મી . — अहतिमति' अविद्यमानहनने । अथवा अहति-अविद्यमानविघातमिति द्वितीयान्तं वासस्य विशेषणम् । · निकाय्ये' निवासे । મન્દિરં સર્વ રસ, નિવાગ્યો મને કુદ:”રિ હૈમઃ “ગુદા पुंसि च भूम्न्येव, निकाय्यनिलयालयाः ” इत्यमरः । मोक्षे રૂટ્યર્થ “વાલં ” આશ્રયં, “સ” નવમ્ ! “વિતીરામ” अतिशयेन वितरतु ॥ ९५ ॥ ભારતી દેવીની પ્રાર્થના – લોકાર્થ–નિવૃત્ત થઈ છે વ્હોટી વિપત્તિઓ જેની અથવા (જેનાથી) વિદ્વાનોને હિતકારી ! એવા તીર્થકર ! નિશ્ચયે કરીને મનુષ્ય અને દેવ દાનવડે ) સ્તુતિ કરાયેલા, તથા આનંદના નિવાસ રૂપ, તેમજ નિરભિમાની અથવા ગર્વરહિત એવા મુનિઓથી યુક્ત વળી સર્વશકિતમાન, તથા અમારાં મનોવાંછિતને ધારણ કરનારા એવા તય્યારી આદિ અન્યમતરૂપ અંધકારને નાશ કરવામાં પ્રચંડ સૂર્ય સમાન કાંતિ છે જેની એવી, વળી નાના પ્રકારના અર્થ વિકલપો વડે અત્યંત ગંભીર, વળી જન્મ અને મરણરૂપી તરંગ છે જેમાં એવા અપાર સંસાર સમુદ્રમાં ડૂબતા મનુષ્યનો ઉદ્ધાર કરવામાં નૌકા સમાન, તેમજ બુદ્ધિશાલીને અભીષ્ટ એવી, વળી સંમાન-પૂજાની જાણે સભા હોયને શું તેવી, તેમજ સંતાપનો ઉચ્છેદ કરનારી વાણું, વિશ્વમાં સર્વોત્તમ, ( પિસ્તાલીશ લાખ જન પર્યત ) વિસ્તારવાલા, અતિશય ઈચછવા લાયક અને નાશરહિત (મોક્ષરૂપ) ઘરને વિષે, નાશરહિત એવો નિવાસ નિરંતર અમને આપે છે ૯૫ છે For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy