SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ હિંસાને વળાંક યાને આત્મસ્થાની પૂર્ણાહૂતિ [આઠમા-નવમે અને દશમાભવ ] રાજા મારિદત્ત ! અમારે આઠમે ભવ સાવધાનતાથી સાંભળોઃ આ ભવમાં હિંસાને વળાંક બદલાયે અને કલ્યાણની દિશા તરફ અમે વન્યા. કેમકે કુકડા કુકડીના સાતમા ભાવમાં મરતાં મરતાં અમે અણસણ સ્વીકાર્યું હતું અને તેને લઈ મરતી વખતે અમારામાં શ્રેષને પરિણામ ટળી સમતાને પરિણામ આવ્યું હતું. પત્થર દીલ જે કાલદંડ અમારું મૃત્યુ જોઈ કુણે થયે. તેની આંખમાં આંસુ આવ્યાં અને તે વિચાર કરવા લાગે “આ પક્ષિઓને જાતિસ્મરણ જ્ઞાન થયું તેમણે અણસણ લીધું અને ઘડીકમાં મરી પણ ગયાં. આ બધું એટલું ઝડપથી થયું છે કે જાણે આ બધું સ્વપ્ન ન હોય” સુરેન્દ્રદત્ત-યશોધર રાજાએ લેટને કુકડે માર્યો તેમાં તેમને એક પછી એક પશુ પંખીના આટલા બધા જન્મ કરવા પડયા ત્યારે હું તે ડગલે અને પગલે કેઈ ને મારું છું. મારું શું થશે? રાજ્યપાટ For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy