SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરોાધર ચરિત્ર ૩૪૧ હું મેશ સારસંભાળ રાખી. કુતરાને માટે શ્વાન પાલક રાયા અને મારે માટે પણ તેણે જુદો સેવક રાખ્યા. હું અહિં કાર્યક્રવાર મહેલની આગાશીમાં ફરતે તેા કેાઈવાર રાજાની રાજસભામાં ક્રીડા કરતા આમ સમય વીતાવવા લાગ્યા. (૨) એક વખત હું મહેલના ઉપરના માળે કરતા હતા ત્યાં મારી નજર એક ઓરડામાં કુબ્જ સાથે વિષય ભાગવતી નયનાવલી ઉપર પડી. આ જોઇ મે આ બન્નેને કયાંક જોયા છે' તે વિચારમાં પડયા આ વિચારમાં ઉંડાં ઉતરતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. મેં નયનાવળી અને મુજને એળખ્યા. મારી આંખમાં ક્રોધ ઉભરાયે મેં શૂરાતન કરી કુદકા મારી આરીથી ઓરડામાં પ્રવેશ કર્યો અને એક પછી એક ચર્ચે મારી નયનાવળીને હેરાન કરવા માંડી. નયનાવળીને આ લાગાંતરાય સહન ન થયેા. તેથી તેણે પેાતાની પાસે રહેલા સાનાના કંઢારાથી મને નિય રીતે મારી નિસરણી આગળ *કેયે. હું નિશ્ચેષ્ટ ખની નિસરણીથી ગખડયા અને ભોંયતળીએ આન્યા. તે વખતે મારને ‘બચાવા ખચાવેા' કરતી દાસીએ દોડી અને મા જોઈ ગુણધર રાજા પણ મેરને ઝાલી લ્યેા ઝાલી ’ કરતા આવ્યે. આ બધામાંથી કોઇ પકડે તે પહેલાં તે પેલા સ્વામિભક્ત કુતરા ઢોડયા અને તે મને ગળામાંથી પકડી નાઠા. રાજાએ ‘ એ મેરને મુકી દે એમ કહ્યા છતાં તેણે મને ન મુકયા એટલે ક્રોધ કરી તેણે તેને જોસથી સેાનાના કંદોરા મારી મારી નાંખ્યા. કુતરા તરફડી નીચે પડયા અને હું મેર પણ તેના મેઢાથી કુદી તરફડી મૃત્યુ પામ્યા. For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy