SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ચરોાધર ચરિત્ર www.kobatirth.org ' Acharya Shri Kailassagarsuri Gyanmandir वा सर्पः शिशुमारश्व अजा महिषः कुर्कुटी કુતરા, સાપ, શિશુપાર, બકરી, પાડો અને કૂકડી થઈ. રાજા ચમકયા ‘ભગવત આપના આ બધા વૃત્તાન્ત વિસ્તારથી કહે મુનિએ પ્રથમ ભવથી પેાતાના વૃત્તાન્ત કહેવાના શરૂ કર્યાં. ૩૭ For Private And Personal Use Only (૪) રાજા! ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. હું મારે પ્રથમભવ કહું છું. માળવામાં ઉજ્જયિની નગરી છે. આ નગરોમાં અમરદત્તનેા પુત્ર સુરેન્દ્રદત્ત રાજ્ય કરે છે. રાજાનુ નામ સુરેન્દ્રદત્ત છતાં લેાકેા બધા તેને યશેાધરરાજા કહી સ ંએધતા કેમકે તેના રાજ્યમાં પ્રજા સુખી હતી. રેગ અને ભયનુ તા ત્યાં નામ નિશાન ન હતું. તેના રાજ્યમાં માગ્યા મેહ વરસતા. અને તેને શત્રુ નામે કેાઇ ન હતા. જેને લઇ દશ દિશાએ તેના યશ ઉભરાતા તેથી તે યશેાધર કહેવાયેા. આ રાજાને બધા અંગામાં નયન વ્હાલુ છે તેમ નયનાવલી નામે વ્હાલી પટ્ટરાણી હતી. રાજા રાણી ખુબ સુખમગ્ન હતાં. આ સુખના ફળરૂપ તેમને ગુણધર નામે એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું. રાજાને ગુણધર કુમાર ઉપર ખુબજ વ્હાલ હતુ તે તે એમજ માનતા કે આ પુત્ર મારાથી સવાયા પાકશે અને આખા માળવામાં મારા કરતાં સવાયું નામ રાખશે. આ યશેાધર રાજા એ હું. રાજન્! સમય વીત્યે એક વખત રાણી સાથે હુ' ગાખે. બેઠા હતા. રાણી મારાવાળ ગુ થતી હતી અને તેમાં ફુલ પરાવતી હતી તેવામાં તેના હાથમાં એક ધેાળા વાળ આવ્યેા. તેણે તે વાળ
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy