SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) હતું અને દક્ષિણમાં જૈતાનીજ મુખ્ય વસતિ હતી. વિક્રમ સ’વતની તેરમી સદી સુધી ગુજરાત અને દક્ષિણમાં જૈન રાજાએ થયા. આ ઉપરથી આપણે સમજવાનું કે રાજકીય ધર્મ તરીકે જૈનધર્મ વિક્રમની તેરમી સદી સુધી રહ્યા. દક્ષિણમાં મૈસુર તરના ભાગમાં તે પારમી સદી લગભગ સુધી જૈનધર્મજ રાજકીય ધર્મ તરીકે ગણાતા હતા. મુસલમાનેાના હિન્દુસ્થાનપરના હુમલાથી લેાકેામાં અજ્ઞાન બહુ પ્રસર્યું અને તેથી લેાકેામાં રજોગુણુ અને તમાગુનું જોર ફેલાવા લાગ્યું તેથી લેાકામાં હિંસા વગેરેના પ્રવેશ થયા અને તેથી જૈનધર્મનાં સૂક્ષ્મ તત્ત્વા તરફ લોકાનુ ચિત્ત ચેોંટી શકયું નહિ અને તે સમયના લાભ લેઇને વેદધર્મી વૈષ્ણુવા શંકરાચાર્યા વગેરે પેાતાના ધર્મમાં લેાકાને બધ એસતા ઉપદેશ દેશને પેાતાના ધર્મ તરફ વાળવા લાગ્યા. આવી દશામાં પણ જૈનાચાર્યા પેાતાનું બળ વાપરવા માટે અને જૈનધર્મનું સંરક્ષણ કરવા માટે ઘણા પ્રયત્ન કરતા હતા. વિક્રમની તેરમી સદી સુધી કર્ણાટકના રાજાએ જૈનધર્મ પાળતા હતા. વિ. બારમી સદીમાં શ્વેતાંબર અને દિગબરાચાર્યાંના પાટણમાં સિદ્ધરાજ રાજાના દરબારમાં શાસ્ત્રાર્થે થયા હતા અને તેમાં દિગબરાના પરાજય થયા હતા. દિગંબર આચાયાએ જો દક્ષિણ દેશમાં અન્ય ધર્મીઓની સાથે શાસ્ત્રાર્થ કરવામાં આત્મબળ વાપર્યું હોત તે સારું ગણાત. પરસ્પર બન્ને કામના આચાર્ચાએ પરસ્પરનું ખંડન કરવામાં આત્મબળને ઉપયાગ કર્યો તેથી વેદ ધર્મીઓની સાથે ઉભા રહેવામાં અને તેમની સાથે આત્મ વીર્યને ઉપયાગ કરવામાં તે વખતમાં જૈનોએ લક્ષ દીધું નહિ અને તેવી બન્નેની હાનિ થવા લાગી. શ્વેતાંબર આચાયોએ પૂર્વ ચેતવાસીએ સામે બાથ ભીડી હતી. તે વખતનો લાભ લે તે વૃદ્ધની વ્યાસ મ વધુ કર્યું હતું વિના વારમાં ર, For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy