SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 29 Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતઃકરણ ( હૃદય ) વા મન તેતા વૈલિક વસ્તુ છે, તે વિચાર કરવાનું સ્થાન છે. સિદ્ધના જીવાને અંતઃકરણ ( મન ) હાતું નથી. સંસારના જીવાનું સુખ દુ:ખ છે તેને જ્ઞાનવડે સિદ્ધના જીવા જાણે છે, પણ સિદ્ધના જીવાને મન નથી. તેથી તેમને સુખ દુ:ખની લાગણીઓના વિચારા થતા નથી. સિદ્ધના જીવાને અંત:કરણ નથી, તેથી તેમને શાતા અને અશાતાવેની પણ નથી, માટે ત્રિકાળમાં પણ સિદ્ધના જીવાને શાતા અશાતા વેદનીય નથી. તે સત્ય છે. માટે સિદ્ધ જીવાને અન્ય જીવાનુ સુખ દુઃખ દેખી સુખ દુઃખની લાગણી થતી થથી. હવે માહનીય કર્મ સબંધી વિચાર લખીએ છીએ. માહની કર્મીની ઉત્તર પ્રકૃતિ અઠ્ઠાવીસ છે. ક્રોધ, માન, માયા અને લાભ તે દરેક ચાર ચાર ભેદે છે. અનંતાનુખ ધી-ક્રોધ, માન, માયા અને લેાલ ૪ પ્રત્યાખાની કાધ, માન, માયા અને અપ્રત્યાખાની-ક્રોધ, માન, માયા અને સંજવલનના–ક્રષ, માન, માયા અને લાભ. ૪ લાભ. ૪ લેાભ. ૪ ૧૩ કષાય હવે નવ નાકષાય–હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, દુગચ્છા, પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુ સવેદ, એ નવ નાકષાય કહેવાય છે. ત્રણ માહની–સમકિત માહની, મિશ્રમાહની, મિથ્યાત્વ મહુની. એવી રીતે ઉપરની અઠ્ઠાવીસ પ્રકૃતિ મેઢુની કર્મની છે. ખ્રીસ્તી-જ્યારે સમકીત મેહનીને ક્ષય થાય છે ત્યારે સમકીત પ્રગટ થાય છે, અને જ્યારે મિશ્રમે!હનીનો ક્ષય થાય છે ત્યારે મિશ્ર સમકીત પ્રગટ થાય છે; તે પ્રમાણે મિથ્યાત્વ માહનીનો ક્ષય થાય ત્યારે મિથ્યાત્વ પ્રગટ થવું જોઇશે, અને For Private And Personal Use Only
SR No.008582
Book TitleJain Dharma And Khristidharma Mukabalo
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy