SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી શ્રી વિજયદેવસૂરિએ પાતાનું ટુંક આયુષ્ય જાણી અહમદપુરમાં ચેામાસું કરી શત્રુંજયની જાત્રા કરવા વિહાર કર્યાં. શત્રુંજય આવી સુખેથી યાત્રા કરી. રાયચદશાહ તથા નેમિદાસ શાહે યાત્રા કાજે બહુ દ્રવ્ય ખર્યું. અહીંથી પોતે અજાર ગામ આવ્યા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુને વાંદી હીરવિજયસૂરિના સ્મરણ સ્તંભ પાસે આવી નમન કર્યું. પછી ઉનાનગરમાં સંઘે તેમને સામૈયું કરી પધરાવ્યા. અને દીવમાં સધને ઉપધાન વહેવરાવ્યાં અને મહાત્સવ કર્યાં. ત્યાં સ. ૧૭૧૨ આષાઢ સુદ ૧૧ ને દિને દેહોત્સર્ગ કર્યાં. આ વખતે તેમણે વિજયપ્રભસૂરિને તપગચ્છ ભળાવી સારી સંભાળ લેવા કહ્યું અને અનશન આદર્યું હતું. ઉપાધ્યાય વિનીતવિજય તથા પાક શાંતિ વિજય હાજર હતા. કાયાને અગ્નિદાહ દેવા માટે ઉનામાં આવ્યા. વખતે કઈ આકાશી—દિવ્ય તેજ દેખાયું અને દેવનાં વિમાન આવતાં લાકાએ જોયાં. બ્રાહ્મણાએ આ જાણી ગુરૂની સેવા કરી. આ દેવશયની એકાદશી હતી; આ વખતે જેનું સ્વર્ગગમન થાય છે તે પુણ્યાત્મા ગણાય છે, તેથી વૈષ્ણુવાએ પણ ગુરૂને મહાત્મા લેખી ગુરૂની પૂજા કરી, અગર, કસ્તૂરી, અખીર, કેસર, ચંદન વિગેરેથી દેહના અગ્નિસંસ્કાર કર્યા. પછી રાયચંદ શાહ ( ભણુશાલી ) એ ત્યાં વિજયદેવસૂરિના સ્મરણસ્તંભ રચાવ્યેા. વિજયદેવસૂરિના શિષ્યામાં ૨૫ તા પાઠક પદ ધરાવનાર, અને ૩૦૫ પતિ પદ ધરાવનારા શિષ્યા હતા. એક પટ્ટાવલિમાં જોવામાં આવે છે કે શ્રી વિજયદેવસરના વખતમાં એ મત થયા. ૧ સાગરના મત અને ૨ ઉપાધ્યાયના મત. આ સ્વાધ્યાયકાર મેઘવિજય. મેઘવિજય—કવિ કૃપાવિજયના શિષ્ય તેમણે આ સ્વાધ્યાય રચેલ છે. દીક્ષા સ’. ૧૬૮૬ માં, પંન્યાસપદ સ. ૧૭૦૧ માં, સૂરિપદ ગંધાર નગરમાં સં. ૧૭૧૦ માં, સ. ૧૭૪૯ માં ઉના ગામમાં સ્વર્ગે પહોંચ્યા છે. આમને શ્રી વિજયદેવસૂરિ (૬૦ મા પટ્ટધર) સ્વર્ગે ગયા, તે વખતે વિજયસિંહપૂર (૬૧ મા) સ્વર્ગે ગયા હતા તેથી ૬૧ મા પટ્ટધર કોઈ મ્હે છે. આમને વંદનમહેાત્સવ અમદાવાદમાં સં. ૧૭૧૧ ના કાર્તિક વર્દિ ૨ ને દિને થયેા હતેા. આમણે પેાતાના પટ્ટર તરીકે શ્રી વિજયરત્નસૂરિને નાંગાર ગામમાં સ. ૧૭૩૨ માં નીમ્યા હતા. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy