SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) કતવ્ય જાણી આત્મકલ્યાણ કેમ સાધવુ? તેનુ જ્ઞાન પ્રાપ્ત કરી હેય જ્ઞેય અને ઉપાદેય શું શું છે? તે જાણી આદરી ત્યાગી આધ્યાત્મિક સ્વાતંત્ર્યરૂપ મૂક્તિ માગના અધિકારી અને છે. સાહિત્યમાં પણ કાવ્યસાહિત્યને જીવન સાથે મન તરઘનિષ્ઠ સબધ હોય છે, કાવ્ય સાહિત્ય લાગણીને સ્પશ કરનાર હાઈ જીવનને એકદમ રસમય બનાવે છે; પરંતુ તે સિનેમાના ગાયના કે ભાગવિલાસ વધારનારૂં સાહિત્ય નહિ; જે કાવ્યસાહિત્ય આત્માને જગાડી કલ્યાણમય પ્રવૃત્તિ તાં દોરી જાય તેજ સાચુ કાવ્ય-સાહિત્ય છે. ખાવુ સાહિત્ય જીવન જીવતાં શીખવે છે, શુભ આચાર, શુભવિચાર, ભેાતિક સમધાની ક્ષણભંગુરતા, નીરપણે મૃત્યુના સત્કાર કરવાની તૈયારી, આત્મસ્વરૂપની ઓળખાણુ, વિગેરેના વિવેક આત્માની અમરતાનું ભાન સમજાવે છે, ધમ બુદ્ધિ જાગૃત છે, પાપા તરફ તિરસ્કાર મતાવે છે, ભાગવિલાસાને ભુલાવે વૈરાગ્ય પ્રકટાવે છે, ચારિત્રને ઘડે છે, મૈત્રી વિગેરે ભાવનામાં વહેવરાવે છે અને છેવટે આત્માના ઉત્કર્ષ સાધી પરમાત્મા પ્રકટાવે છે. સ્વ. પૂ. આચાય' શ્રીમદ્ બુદ્ધિસાગરજી કે ૧૦૮ ઉપરાંત સંયમી જીવનના ચેડાં વર્ષામાંજ દન કરેલો જે પટેલ બહેચરદાસમાંથી છે, ચાગી યુગવંતા ને લોકભાગ્ય કવિ તરીકે અદ્ભુત ક ચાથી અન્યા હતા અને જેમણે પાતાના યાંગિક જીવનને સમ નલિકામાંથી તાળીશ વર્ષ પહેલાં ‘રાજા સકળ માનવ થી શા ને અન્ય For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy