SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) શુભ ગ્રંથ ભણું અને ઉચ્ચ બનું, શુભ સર્વ વિચારે હૃદયમાં વણું; કદિ ક્રોધ કરૂં નહિ, શાંતિ ધરું, દિલ આજવ માવ પ્રેમ ભરૂં. આત્મા પ્રભુ પ્રેરણા ચિત્ત ધરું, મુજ જન્મ વિષે આ કાય ખરૂં, મુજ જીવવું નિશ્ચય મુકત થવા, પ્રભુ સહાય કરે, તુજ પંથ જવા, ત્યાગ સંબંધી તેમણે વિવિધ કાવ્ય બનાવ્યાં તેમાંની અમુક પંકિતઓ આ છે - ત્યજ્યાં માતાપિતા ભ્રાતા, ત્યજ્યાં વહાલાં સગાં સંવે, ત્યજી બહેને ત્યજ્યાં મિત્રે, પ્રભુ એ સર્વ તુજ માટે ત્યજાઈ દેહની મમતા, નિરંજન નિત્ય નિધાર્યો, અકલ તારૂં સ્વરૂપ જેવા, ફકીરી વેષ લીધો અહે બીજા અનેક કાવ્યોમાં એમના ઉચ્ચ વિચારોની વાનકી આ રીતે છે. આનંદઘન મુનિવરની પછે. આલમને આદશ જગાવ; આત્મારામની પેઠે પંડિત, કમાણી થઈ ધમ જણાવ, અણિશુદ્ધ બ્રહ્મચારી જેઓ, ( ખરે ન જેનું વયબિંદુ અતુલભલી તે પ્રચંડ કાર્યો, કરતાં પ્રકટાવે સુખસિધુ. ૨ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy