SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रस्तावना. - - જગતમાં કોઈના કોઈ ગુણ ખીલ્યા હોય છે અને કેઈનામાં કઈ ગુણ ખીલ્યા હોય છે. અનેક દોષોને નાશ થતાં અનેક ગુણ ખીલે છે. કોઈ પ્રાણીમાં ગુણે વિશેષ હોય છે તે દે થોડા હોય છે અને કોઈનામાં દે વિશેષ હોય છે અને ગુણે થોડા હોય છે. વિવેક દષ્ટિધારકે દેને ટાળી ગુણે ગ્રહણ કરવા. જેનામાં એક પણ ગુણ હેય તે તેની પ્રશંસા કરવી. દેષની નિંદા કરવી નહીં. સમ્યકત્વધારી ગુણોને ગ્રહણ કરે છે તેની દૃષ્ટિએ ગુણ દેખાય છે. કેઈનામાં અવગુણુ દેખી આશ્ચર્ય પામવું નહિ કારણકે અવગુણે તે અનાદિકાળના છે. ગુણેને દેખી આશ્ચર્ય પામવું. - સગુણોને દેખનાર જીવ ખરેખર મુકિતમાર્ગ સમુખ થાય છે. કદાપ્રહ અને દૃષ્ટિરાગમાં ફસેલા છે બીજાના ગુણોને પણ દોષરૂપે ગણે છે. આત્માથી જેમાં સગુણ દષ્ટિને ગુણ ખીલવાથી તેમની દિવ્યઆંખે સત્ય દેખાય છે. સગુણ દષ્ટિધારકે સગુણી પુરૂના ગુણોનું બહુમાન અને પ્રશંસા કરે છે માટે આવા ઉત્તમ ગુણની ખીલવણી માટે સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સદ્ગુણદષ્ટિ ધારણ કરવી. દરેક ધર્મ પાળનારાઓ જે આ પુસ્તક વાંચી સદ્ગુણ દષ્ટિ ધારણ કરશે તે તેમના આત્માની ઉન્નતિ કરશે અને અને અનન્ત આનન્દમય પરમાત્મપદ પ્રાપ્ત કરશે. સર્વ આત્માઓની સગુણદષ્ટિ ખીલે એજ આશી: મુ. સુરત, ગોપીપુરા–બુદ્ધિસાગર, For Private And Personal Use Only
SR No.008574
Book TitleGunanurag Kulak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages28
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy