SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૧ ) મુવરન. (૧૦) ગઝલ. ચંચળ જગતના સંખ્યથી, પ્રભુ ? આપને અતિ ચાહું છું વનિતા તણું પણ વહાલથી, હું આપને અતિ ચાહું છું ૧ મલકી રહી આ માનુની, યવન ભરેલી ભામિની, છે વિશ્વની છેલ્લી મતા, એથી અધિક પ્રભુ? ચાહું છું. ૨ મુજ મંદિર માં ઘણાં માણક અને મોતી ભર્યા એથીય પણ આંધકી રીતે, પ્રભુ? આપને હું ચાહું છું. ૩ મિત્રો અને પુત્રો બધાં, આ વિશ્વ તરૂનાં પુષ્પ છે; પણ એ બધાં પુષ્પો થકી, હું આપને અતિ ચાહું છું. ૪ તુજ ચાહના માટે હવે, મુજ જીવનનું સાહિત્ય છે; સંસારના શૃંગારથી, હું આપને અતિ ચાહું છું. ૫ ૧ જ્ઞાનવાધિ. (૨૦૨) ગઝલ. હું બાહ્ય સ્નાન તજી અને, જ્ઞાનામૃતોએ નાઉ છું; ઈશ્વર તણું શુભ દેશનાં નિર્મળ જળમાં હાઉં છું. કામાદિ પંચ પ્રકારની, લાગી મલિનતા ક્યાંરની; એ સર્વ પંક વિધારવા, નિર્મળ જળમાં નહાઉ છું આભા ઉપર વળગી સખત, વિષમ જવાની વેદના; એ વેદના સંહારવા, જ્ઞાનામૃતએ નહાઈ ' લાગી જૂદાઈ નાથની, એ ગંદકી દુ:ખદાઈ છે; દુધ એ દૂર ટાળવા, જ્ઞાનામૃતએ નાઉ છું. નહિ બાહ્યજળ પાવન કરે, પાપ અપાવન પ્રાણીને, દુષ્પાપ દૂર થવા બદલ, ગુફાન જળમાં નહાઉ છું. For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy