________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ચીકુનતિબિન-તવન. (૧) જાણું જાણું હેતે જાણું રેએ રાગ.
કોઈ રૂઠીને શું કરશે રે, સાચા સુમતિજી ભજતાં; આત્મા મહારો કેમ ડરશેરે, સાચાટેક. લેકની લજાને અળગીજ રાબ, વૃત્તિ મ્હારી સ્થિર ડરશે સાચા-૧. સન્મતિ આપે ને દુર્મતિ કાપે, અભરે ભરણ સુખ ભરશે. સાચા-૨. પ્રેમના પીંજર માંહીં પુરાણી, પ્રભુ પ્રભુ વાણી ઉચરશે. સાચા-૩. એક અગેચર અદ્રેત આતમ, વિશ્વનાં પર સુખ વરશે. સાચા-૪. જોબન તન ધન એનેજ માટે, વિષયોના ભાવ વિસરેરેસાચા-૫. પાપ પ્રલય થાશે કેટી જનમનાં, ભવસાગર જીવ તરશે. સાચા-ક. અછતનો સ્વામીજી અંતરજમી, હરકત ભવ તણી હરશેરે. સાચા-૭.
www.kobatirth.org
For Private And Personal Use Only