________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ યાદ આવી, ગુરૂ બતાવી ચાવી પ્રભુ પ્રભુ ભજતાં હવે, આત્માને અટકાવ્યું નહી. એ૬. અજિતને સ્વામી સાચો, કાયાનો ઘડૂલે કાચે; વિષય રૂ૫ રેપ ફરી, હાલ કરી વાવ્યા નહી. એ-૭.
श्री नेमिजिन स्तवन. ચાહે બોલે યા ન બેલેએ રાગ.
પ્રભુ નેમિનાથ વ્યારા, છે પ્રાણના આધાર; થાશે કદી ન ન્યારા, ગુણ ગાઉ છું હું મારા. ટેક. જળની પિપાસી જેવી, છે માછલી મઝાની; એ પ્રીતિ દ્યો મહારી, છે નાથ તારનારા ! પ્રભુનેમિ–૧. ઇચછે યથા શશીને, ચિત્તડા વિષે ચકરી; ઈચ્છા એ આપ ચરણે, દેજે ઉગારનારા! પ્રભુનેમિ-૨. પૃથ્વી વિષે સુગંધી, જેવી સજજડ બનેલી; સંબન્ધ એ હમારે, દેજે હૃદયમાં મહારા. પ્રભુનેમિ-૩. જાણું નહી હું
www.kobatirth.org
For Private And Personal Use Only