________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સંસાર પાર કરવા પ્રભુ કર્ણધાર,
સ્વીકાર જે મુજ તણું પ્રકૃતિ પ્રકાર. ૧. ધારો અમે ઉર વિષે પ્રભુ આપ ધ્યાન,
ધારે અમ ઉર વિષે પ્રભુ આપ જ્ઞાન રાખે અમે ઉર વિષે પ્રભુ આપ માન,
તીર્થકર હું તમને સમજુ સુજાણ. ૨. શાસ્ત્રો સમગ્ર ગમતાં નથી કાંઈ ખામી,
મ્હારી સુશાસ્ત્ર વચને મતિ ઠીક જામી; ખાવાની વસ્તુ જન ખાય જ તે ધરાય,
જેનગમો અનુભવ્યું સહુ પાપ જાય. ૩. વૈરાગ્ય નામ ધરતી નવ દર થાતી.
પદ્માસને વિલસિતા જગમાં જણાતી; વેલ્લીથી ઊર્ધ્વ તરૂહીન નથી જવાતું,
ત્યારા વિના વિજયી નામ નથી થવાતું. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only