________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિો.
श्री आदिजिन स्तुति. શાર્દૂલ વિક્રીડિત,
હે વ્હાલા! જિનરાજ આપ ચરણે મ્હારા નમસ્કારા,
હૈ આદી ભગવાન? જ્ઞાન નિધિ છે. પ્રેમે પુરસ્કારહા; નિત્યાનંદ વિષે તમેા રમી રહ્યા મ્હારી પદે તાર હા,
આ હારી પ્રિય પ્રાર્થના નિજ ગણી સસ્નેહ સ્વીકાર હા.
વ ૢ
છું તમને પ્રભેા પ્રતિ ભર્યા મ્હારા તમે નાથ છે, આ વિવે નહી નાથ જેહ જનને તેના તમેા સાથ છે;
www.kobatirth.org
૧
For Private And Personal Use Only