SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૫ ) નયન એને લઇ જોતાં, મનેહર વસ્તુમાં મ્હાતાં; વગર દષ્ટા તણી દ્રષ્ટિ, જીવનમાં ખાલી લાગે છે. ૩ સુણે છે ક એનાથી, મધુર વણાય એનાથી; વગર શ્રોતા તણી સૃષ્ટિ, જીવનમાં ખાલી લાગે છે. જ મધુરૂ વિશ્વ એનાથી, મધૂરા પ્રાણ એનાથી; મધુરતા માણનારાવિણુ, જીવન સૌ ખાલી લાગે છે. ૫ અમર એનુ રહેા સમરણ, અમારે એ તરણ તારણ; જીવનનું જ્ગ્યાતિ ત્યાગીને. અજિત સૌ ખાલી લાગે છે. હું થાયજ જ્યાં. ( ૨૨ ) ગજલ. આકાશમાં જઈ દેવને, નિજ નયનથી ઘાયલ કર્યાં; તપસી જનને વન વિષે, જઇ નારીયે ઘાયલ કર્યાં. ૧ પત તણી કદર વિષે, જઈ જોગીઆને વશ કર્યાં; સ્વચ્છ રીતે ખેલતાં, વન હરણને પણુ વશ કર્યાં. ૨ ના નામ લેતા નારીનું, વિંળ સ્પર્શ પણ કરતા નહી; એવા 'મહા અવધૂતને, પળવારમાંહી વશ કર્યાં. ૩ પાતાળ કેરા દાનવેા, સહૂ પૃથ્વી કેરા માનવ; રણુ જીતનારા શૂરને, ક્ષણવાર માંહી વશ કર્યાં. કણ્ણા અજિત ગુરૂ દેવની, જેના ઉપર થાતી મધુર; તે બચ્યા બીજા બધા, ક્ષણવારમાંહી વશ કર્યાં. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy