SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) દીપક હરી અંધારને, પરમાર્થ નિત્ય કર્યા કરે; અષે વહી સુશ્વારને, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૬ જડ વર્ગ પણ માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે; ઔષધ બધાં માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૭ પશુઓ બધાં માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે, વરસાદ આવી પૃથ્વી પર, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૮ બળદ વહન ગાડાં કરી, પરમાર્થ નિત્ય કર્યા કરે ઉંટે અતિશય ભાર લઈ, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૯ ભકતે સ્તવી ભગવાનને, અજિતાબ્દિ પરમાર્થો કરે; સંતે જગત ઉદ્ધારવા, અજિતાધિ પરમાર્થો કરે. ૧૦ gવી સ્થિતિ છે કિ વે (૨) ગજલ સહિની. એવી સ્થિતિ છે આજ કે, નથી આપણું ગંગા નદી; એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી યમુના નદી. ૧ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી સાબરમતી; એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી કૃષ્ણ નદી. ૨ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી ગોદાવરી, એવી સ્થિતિ છે આજ કે, નથી આપણું સરજુ નદી. ૩ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણુજ દશદ્વતી; એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી જ સરસ્વતી. ૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy