SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૫ ) અનંત દુ:ખ માથે દેવે દીધાં છે, એકે નહી એમાં આવુ છે. એકપ્ ધમકાવા લાકને ધનના ધમેલા, ફરીથી કાને ધમકાવુ' છે. એક૦૬ અજિતના વ્હાલા એક અ ંતરજામી, ભજન લેાજન ખાંતે ખાવું છે.૭ સત્યમત્તિ (૨૪) શાર્દૂલવિક્રીડિત. મિત્ર? વીતિ સમસ્ત જીવન ગયું, હૈયે પ્રભુ ના ભયા; 3 માયાના સુખમાં રહી ભટકતાં, દુષ્કર્મોને ના તજ્યાં; યામી રત્ન મનુષ્ય જન્મ જગમાં,કર્માં ખુાં આચરે; એલે ? તે ભવસિન્ધુને સહજમાં, કેવી રીતેથી તરે. ૧ R જે જે ભાવ હમે ગણા મધુર તે, ડૂબે જયાં ભવસિન્ધુમાં કદિક ત્યાં, આવે આ કઈ કામમાં કર્દી નહી, થાશે તે સુખિયા મહાન જન કે, મિત્રા ? ચૌવન શું કદી સ્થિર રહે ?, એતા વધુ જાય છે; વષૅ માસ કલાકને પળ બધાં, ખાળી અને ખાય છે; અંતે તે નર હારશે જગતમાં, પાપે ભરાણા હશે; અંતે તે તરશે મહાન પ્રભુની, ભકિત કમાણેા હશે. ૩ માયાના મહુ ભાગ આવી જગમાં, ભાગી થઇ ભાગા; હાયે અંતરમાં અશાંતિ ઉપજે, ભાવા પુરા ના થયા; માટે તું મનમાંહિ શાંતિ ધરીને, સતાષતા રાખજે; દ્ઘારા તર્ક વિતર્ક સ મનના, કાપી બધા નાખજે. ૫ સાથેજ આવે નહીં; કામેજ આવે નહીં; સંસારને ખેલ છે; વિશ્વેશથી મેળ છે. ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy