SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૪ ) પ્રભુના ભજન સરખે આ જગમાં, નથી કષ્ટ વિદારણ પંથ ખરે. મળ્યું– ૧ . અનંત જન્મ આથડતાં ચાલ્યા, સ્થિરવૃત્તિ ધરી ઠીક ઠામ ઠરે. મળ્યું– મે ૨ સમતા રાખે સર્વ જતુ પર, કરડાં દેષિત કમ હરે. મળ્યું– ૩ ખાન પાનમાં દિવસ ગુજાર્યા, પરભવનું હવે ભાતું ભરે. મળ્યું- છે ૪ છે સેડહં સે હું ધૂન જમાવે, આગળ પંથ અતિ અઘરે. મળ્યું- ૫ છે વ્યાકુળ વૃત્તિ નિરાકુળ કરતાં, હૃદય વિષે પ્રભુ પ્રભુ સમરે. મળ્યું- | ૬ | અછત અગોચર નાથ નિરંજન, ધ્યાન સદા તમે તેનું ધરે. મત્યુ – ૭ || | મુરિમા. (ર૭) મુઝે લગન લગી પ્રભુ આવનકી–એ રાગ કદિ ભકિત વિના નર? મુકિત નથી, હેજી મુકિત નથી બીજી યુકિત નથી-કદિ–ટેક. સત્ય એક છે અંતરજામી, એમાં કાંઈ કશી પુનરૂકિત નથી. ૧ સર્વ સંતને એકજ ઉત્તર, ખલક વિષે બીજી યુકિત નથી. ૨ માલ ખાના મંદિર મેધ, અજર અમર જગ ભુકિત નથી. ૩ શુકિત ખરી ભલે રૂપ રજતનું, સુષ્ટિ કહે છે કે શુકિત નથી. ૪ જપ તપ જેગ કઠિન કળજુગમાં, ભકિત સમી બીજી શકિત નથી. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy