SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) . ચહાનાર બીજાનું બુરું, અંતે નરકને પામશે, હરનાર ધન જે પારકું, અંતે નરકને પામશે. કન્યા તણા વિક્રયી જને, અંતે નરકને પામશે; પશુઓ તણું નિર્દયી જને, અંતે નરકને પામશે. ૬ પરમાર્થને જે કાપશે, અંતે નરકને પામશે પર ઘર અગર જે બાળશે, અને નરકને પામશે. ૭ દેવાલયે જે તડશે, અતે નરકને પામશે; * જીવ પાપમાં જે જોડશે, અંતે નરને પામશે. નિજ દેશના દ્રોહી જને, અંતે નરકને પામશે, નિજ ધર્મના દ્રોહી જને, અંતે નરકને પામશે. નિજ માતાના દ્રોહી અજિત, અને નરકને પામશે; નિજ નાતના દ્રોહી જને, અંતે નરકને પામશે. समजू जनोने प्रार्थना. ( १३०) ગજલ સોહિની. સમજ્યા સમું આ કામ છે, સમજુ જનેને પ્રાર્થના સમજ્યા સમું આ ધામ છે, સમજુ જનને પ્રાર્થના. ૧ સમજ્યા સમું આ નામ છે, સમજૂ જનેને પ્રાર્થના સમજ્યા સમે આરામ છે, સમજ્જ જનેને પ્રાર્થના. ૨ સમજ્યા સમી આ નારી છે, સમજુ જનને પ્રાર્થના સમજ્યા સમી ગાનારી છે, સમજુ જનને પ્રાર્થના. ૩ ૧ અર્થાત જ્ઞાનપૂર્વક ભોગ્ય-ભોગવવાનું. અગર નાશવંત નિસાર સત્ય સુખ વિહીન. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy