SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ “ ચાલેા સખી વનરાવન જઈએ, માહેન દન માટે રે; મોહનવર છે સૌથી માંઘા, સદાય શિરના સાટે રે. મેાહનવર છે છેલ છખીલા, સુખપર મારલી ધારે રે. લગની લાગી નટનાગરમાં, અનહદ નાદ ઉચ્ચારે રે. મેાહનજીની અનહદ મુરલી, હૈડાં હેરી લીધાં રે; કાળજડાં સખી એણે નાદે, કારી પરવશ કીધાં રે. ” ( ગી. પ્ર. પૃ. ૨૧૬ ) મેાહનવરની મુરલીના નાદથી કાળજડાં કારાષ્ટ પરવશ થયાં છે. અને, “પ્રભુજીના નામ માટે લીધી ફકીરી, હવે તે લક્ષ્મી કયાંથી આવે, સાહેલી હું તે ઘેલી થઇ છું. પ્રભુના વિરહ મારા અંગમાં આળ્યે, . ભાણે ભાજન નવ ભાવે, સાહેલી ! હું તે ઘેલી થઇ છું. પ્રભુજીના પ્રેમથી ઘેલી બનેલી ગેાપી કુંજભુવનમાં જઇ આવી; “હું કુંજભુવનમાં ગઇતી, ત્યાંહી નિરખ્યા નદિકશાર; નિરખ્યા નકિશાર, ચિત્તડાં કેરી ચાર. રાસ રલીલા છેલ છબીલા, સિખ ! મનડુ` માથું કાંઈક મ્હારૂં નવ ચાલ્યુ' કશું જોર. નંદના લાલા અતિ મતવાલા— મન હેરી પાછું નવ આપે એવા દેખ્યા દગાખાર. બંસી બજાવી લાજ તજાવી,— સિખ ! શામ સલૂણા જાણે ગગને ગાજે છે ઘનઘાર. ” ( ગી. પ્ર. પૃ. ૨૦૪ ) આમ ગાપી સ્વરૂપે-વિરહિણી સ્વરૂપે આપણા કવિ પ્રેમમસ્તીનાં ગીતા ગાય છે, અને આપણને પણ પોતાની સાથે રાસેશ્વરી કુ ંજભૂમિમાં સાથે લઇ જઈ નકિશારની રમણલીલાનાં દન કરાવે છે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy