SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯) નિંદા અને સ્વાર્થીદિથી ન્યારા રહી તે કાર્યમાં એગ્ય એવા મનુષ્ય પિદા થાય એવી શાળાઓ, ગુરૂકુળ, મંડળે સ્થાપવાં જોઈએ અને અનેક વિદને સહીને મહાસંઘ અને જૈનધર્મની પ્રગતિના વિચારોમાં અને આચારમાં સ્થિર રહેવું જોઈએ. મહાસંઘની રક્ષા પ્રવૃદ્ધિ પ્રગતિના સાચા સેવકો સાથે હળીમળીને કાર્ય કરવાની શકિત પ્રાપ્ત કરવી જોઈએ. પ્રત્યેક ગચ્છના સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓએ સ્વગચ્છાચાર્યાદિની આજ્ઞા મુજબ મહાસંઘની પ્રગતિમાં આત્મભેગ આપવા સદા તૈયાર રહેવું જોઈએ. જેનોની સંખ્યાની વૃદ્ધિના ઉપાયે તરફ સર્વથી પહેલું લક્ષ્ય દેવું જોઈએ. એક મહાસરેવર હોય અને તેના ચાર ગડનારાં છે તે સરેવરના ચારે ગડનારાંમાં થઈને જળ આવ્યા કરે છે અને તેથી સરેવર સંપૂર્ણ ભરાઈને છળકાઈ જાય છે. હવે તે સરેવરના ચારે ગડનારાંઓ બંધ કરવામાં આવે અને ઉપરથી પણ મેઘનું જળ પડતું બંધ થાય તથા સૂ For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy