SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૯) નિર્દેયક સ્વા ંદ્ય અને સ ંઘબળ પૃથ્થકરણુ, વિભેદક સંકુચિત દૃષ્ટિ પ્રવૃત્તિનું ખળ જ્યારે સમાજમાં વૃદ્ધિ પામે છે, ત્યારે સમાજખળ પ્રગતિકારક સુવ્યવસ્થાઓનું પ્રત્યેક અંગ પરસ્પર એકબીજાથી સમુહીભૂત ન રહેતાં ભિન્ન ભિન્ન અને છિન્ન ખળવાળું અવ્યવસ્થિત અધેાદશાની સ્થિતિને પ્રાપ્ત કરે છે. જૈન ચાતુવિધ મહાસ ધાન્ત ત લઘુલઘુ ભિન્નભિન્ન મંડળેા જ્યારે એક ત્રીજાની સાથે ખળવક પ્રગતિ મંત્ર તંત્ર યંત્રે ચેોજાઇને પરસ્પર એક બીજાને સહાચ્છીભૂત થવામાં સુવ્યવસ્થિત યેજના-કાયદાઓને અવલખે છે ત્યારે જૈન મહાસંઘની સમષ્ટિ તરીકે વિશેષત: પ્રગતિ થાય છે. જૈન ચાતુવિધ મહાસધાન્તર્ગત ભિન્ન ભિન્ન ગચ્છાદિ લઘુમડળા રૂપ વર્તુલે જ્યારે એકખીજા મળની ક્ષતિ થાય એવી લેકર દુવ્યવસ્થાના આચારા અને વિચારાથી પ્રવૃત્તિ કરે છે ત્યારે જૈન મહાસ ધરૂપ સમષ્ટિની મહત્તામાં હાનિ આવે છે અને પરસ્પર એકબીજાના ખળના નાશ પૂર્વક તેઓ For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy