SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) તે આશાને અવબોધવા ગુરૂગમ પૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. જૈનાચાર્યોને વિશ્વમાં જૈનધર્મ પ્રવર્તા વવાને અનેક દષ્ટિએથી કાર્ય કરવું પડે છે તેથી એક એક દ્રષ્ટિ પ્રમાણે પ્રવર્તનાર ભિન્ન ભિન્ન અંગે અને ઉપાંગે આચાર્યો છે આજ્ઞાઓમાં વિશ્વાસ ધારણ કરીને તેઓને ઉદ્દેશપૂર્વક સમજવા પ્રયત્ન કરવો જોઈએ જૈન ધર્મના એક એક અંગ તથા ઉપાંગને પુષ્ટિ આપવાની વ્યવસ્થા તથા તેમાં કઈ જાતને હાનિકારક સડો પેઠે હેય તે તેને નાશ કરવાની સુયુકિતપૂર્વક વ્યવસ્થાના ઉપાયને આચાર્યોએ જણાવવા પડે છે અને તે પ્રમાણે સર્વાંગોપાંગને વ્યવસ્થાપૂર્વક પ્રવર્તાવવા પડે છે અને તેની સાથે સ્વરક્ષા પુષ્ટિ અને સુવાસ્તિત્વ બીજેને પ્રગટ કરવાં પડે છે. તત્સંબંધી ઉંડે વિચાર કરવામાં જેમ જેમ આવે છે, તેમ તેમ આચાયોની અસ્તિતાની મહત્તા તથા તેઓની વિલમાનતાની જરૂર એટલી બધી જણાય છે કે તત્સંબંધી કાર્યોને તથા વિચારોને ત્વરિત અમલમાં મૂકવા પડે For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy