SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૭) ગહેલી ૮૬. अध्यात्म. (ભવિ વદે રે સંખેશ્વર જિનરાયા–એ દેશી.) અમૃત સરખી રે સુણીએ વીરની વાણી, અતિ મન હરખી રે પ્રણમે કેવલ નાણી. એ આંકણી છે. જનગામિની પ્રભુની વાણી, પાંત્રીશ ગુણથી ભાખે, પૂરવ પુણ્ય અપૂરવ જેહનાં, પ્રભુવાણી રસ ચાખે. અમૃત ૧ જેહમાં દ્રવ્ય પદારથ રચના, ધમધમે આકાશ; પુલ કાળ અને વળિ ચેતન,નિત્યાનિત્ય પ્રકાશ. અમૃત ૨ દ્રવ્ય ગુણ ને પર્યાય પ્રકાશે, અસ્તિ નાસ્તિ વિચાર, નય સાતેથી માલકેષમાં, વરસે છે જલધાર. અમૃત. ૩ ગુણ સામાન્ય વિશેષ વિશેષે, હાય મલિ ગુણ એકવીશ, તસ ચઉ ભંગી ચાર નિક્ષેપે, ભાંખે શ્રી જગદીશ. અમૃત૪ ભિલદષ્ટાંતે ખેચર ભૂચર, સુરપતિ નરપતિ નારી, નિજ નિજ ભાષાએ સહ સમજે, વાણીની બલિહારી. અમૃત૫ નંદિવદ્ધનની પટરાણી, ચઉ મંગલ પ્રભુ આગે, પૂરે સ્વસ્તિક મુક્તાફલને, ચડવા શિવગતિ પામેં. અમૃત ૬ ચઉ અનુયેગી આતમદર્શી, પ્રભુવાણુ રસ પીજે, દીપવિજય કવિ પ્રભુતા પ્રગટે, પ્રભુને પ્રભુતા દીજે અમૃ૦ ૭ ગહુલી ૮૭. જૂનહી. હાંજી સમકિત પાલે કપાસને, હાં રેંજણ પાપ અઢાર For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy