SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જમીનને એકટ ૧-૪-૦ (૧૭) જૈન ધર્મને પાળી પામે છે જે આ પ્રમાણે ૬ ગલી ૧૩૭ મી. ધર્મપદે રહેલા. (નેક વીર જયકારે એ રાગ. ) એવી ગુરૂ વાણી સારીરે, સાકરથી પણ બહુ પ્યારી; કયાં કમ સહુ હરનારી, જિનેશ્વર ઘર્મની એંલિહારીરે, જેથી તતા નરને નારી જિનેશ્વર છે ૧. દયા ધર્મ હૃદયમાં ધરીએ, કદી વેણ જાડું ન ઉચ્ચારીએ રે; કદી ચોરી પરની ન કરીએ જિનેશ્વર છે ર ા પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ધારા તેથી પામે ભવજલ પાર. જિનેશ્વરે છે ૩ હેત પુર્વક ધએ આદરીએરે, નિંદા વિકથા પરહરીએ ઉત્તમ નીતિ સંચરીએ જિનેશ્વર ૪ ધર્મ અર્થને કામ વિચારીરે, કરો મેલ જવાની તૈયારી રે, ધ » મુકિત થનાએ જિનેશ્વર છે પ દર્જનની સંગ નિવાર સજનની સંગ સારીરે, વિરાગ્યદશા ચિત્તધારી છે જિનેશ્વર ૬ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આ ડાના અનુસાર ઉત્તમ જન શિવ સંભારી છે જિને For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy