SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) હે લક્ષા. ૬ હે લક્ષા. ૭ લક્ષ્મી લાલચ લેભ વધે છે સેગણે, સત્યાસત્યને દીલમાં કરે વિવેક જે. લક્ષાધિપતિઓની રાખ થઈ ધણી, મરતાં તેવી રાખ તમારી થાય છે; ચેત ચેતે વૈિરાગી થઈ જાગજે, નહિ ચેતે તે પાછળથી પસ્તાય જે. સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચો ભાવથી, દુ:ખી જનને કર ઝટ ઉદ્ધાર જો; ફિગટ લક્ષ્મી ખર્ચા નહીં કક્ષેત્રમાં, પુણ્ય કર્યાથી સ્વર્ગાદિક અવતાર જે. શરીર ન્યારૂ લક્ષમી ન્યારી છેવટે, એકીલે જીવ જાશે કેઈ ન સાથ જે; ધર્મ કરી ૯ સદ્દગુરૂગમથી પ્રાણિયા, સેવે શ્રી કરૂણાલ જિનવર નાથ જે. ધર્મ કરતાં સુખીઆ જગમાં પ્રાણિયા, શાશ્વત સુખડાં સહેજે તેથી થાય છે; બુદ્ધિસાગર અવસર પામી ચેત જો, પામે જહદી શિવસંપદ સુખદાય જ. હે લક્ષા. ૮ હે લક્ષા. ૯ હે લક્ષા. ૧૦ અનઃ ગહુલી. ૩૩ श्रावकनुं वर्तन. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને. એ રાગ.) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવ દયાળુ ઘટમાં સત્ય વિવેક જે; નવ તત્ત્વાદિક સમજે ગુરૂગમ જ્ઞાનથી, સદાચરણ શ્રદ્ધાની મનમાં ટેક જે. શ્રદ્ધાળુ. ૧ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy