SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) ગહુલી. ૨૯ समाधि पद. ( ઓધવજી દેશે કહેજે શ્યામને. એ રાગ. ) અન્તરના અલબેલા સાહિબ રી જશે, ત્યારે મારાં સઘળાં કારજ સિદ્ધ છે; અષ્ટ સિદ્ધિ ઘટમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણેનું પોતાને પરસિદ્ધ જે. અત્તર. ૧ યમ નિયમ આસન ને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસન વાળી બેસજે, સુષુમણું ભેદક આસનની રીત . અતર. ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારે અન્તર દેવ જે; ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાએ, અન્તર આતમ પરમાતમની સેવ જે. અત્તર. ૩ નિવિકલ્પ સમાધિરૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂર જે; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નૂર જે, અત્તર. ૪ સહજ સમાધિ મટી મનમાં માનીએ, વળ એની વાટે બહેલા વીર જો; ડગે મેરૂ પણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશા એવી વર્તે તે ધીર જો. અન્તરે. ૫ અનેકાન્તદષ્ટિથી આતમ એળખી, પૂજે દાવો ગાવો શ્રી ભગવાન જે; For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy