SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ૧૩૫ કાલ સ્વભાવને નિયતિ, કર્મને ઉદ્યમ સાર; પંચ એ કારણ મેળથી, કાર્ય થાય મન ધાર. ઉપદેશ નિમિત્ત માત્ર છે, થાય ભવી સુખકાર, લખવું તે પણ હિતમણી, આતમને સુખકાર. પતાની જે જાતિ છે, આતમરામ નિહાલ; વિજાતીય પુલતણી, સંગતિ દરે ટાળ. છે ૧૦ છે. જઈને જડની સંગતિ, કરે ને આતમરામઃ આતમ સંગતિ જ્ઞાનની. ભજતાં શિવ વિશ્રામ. / ૧ / છાગ સમું એ સિંહ બાલ, કાઢે કેક કાળ; જાતિ સિંહ નિહાળીને, નાડો વન ડે ફાળ. ૧૨ ૫ ચાર દિશાથી ઘર સળગતાં, ઘરમાં કિમ રહેવાય; રહે તેહિ જ દુઃખીઓ, ભવાભિનંદી જણાય. ! ૧૩ સંસારે સુખ માનતે, રાતેમા થાય; અહે પુદ્ગલની સંગતિ, હવે દુ:ખનું ઠામ. ૧૪ છે સ : કારી કાં રહે, ગપ્પાં મારે ભાઈ: કે હગી તેવી રહેણી, વિરલા સજન પાય. તે ૧૫ છે. કહેણું રણ જે મિલે, શિવ સુખ કરમાં હોય; જન્મ મરણ ફેરા ટળે, આનંદઘન પદ જેય ૧૬ આતમ ધનને કારણે, સહુ જન શીશ મુંડાય; આતમ અનુભવ વિણ તે, ચાર ગતિ અથડાય. તે ૧૭ | મનમાં જાણે જ્ઞાની હું, જ્ઞાનીને નહીં લાગ; જ્ઞાની જન મુક્તિ લહ્યા, નમું જ્ઞાની મહાભાગ. || ૧૮ સકળ શાસ્ત્રને સાર છે, પુદ્દગલ સંગ નિવાર: પુલ સંગી આતમાં, કયું પામે ભવપાર. તે ૧૮ | પુદ્ગલ પુદ્ગલ સહુ કરે, નહીં સમજ્યા તે મર્મ; સમજ્યા તેહીજ પામિયા, આતમ અનુભવ શર્મ. | ૨૦ | આતમ આતમ સહુ લવે, આતમ વસ્તુ વિચાર; જાણે નહીં તે બાપડા, શુપાડી અનુસાર, જે ૨૧ મે For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy