SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ૭૫ nan * --------- - ---- ------ અર્થની કલ્પનામાં સ્વચિત્તને તસ્તી આપશે, પણ સત્ય સર્વ ને ગરમાછ મહરિ, શિધ્ર અદ્ધાભક્તિના ગે જાણી શકશે. વ્યાવહારિક વાદળાંથી ઢંકાયેલો સૂર્ય તે પિતાનું મૂળ રૂપ ત્યાગ કરે નહીં. શીત નિવારણાર્થે અગ્નિની જરૂર છે, તેમ મારમાર્થપણા માટે તમામની ખાસ જરૂર છે. વખત વીતી જાય છે. કયું ન કર્યા રૂપે જણાશે. વખતની કિંમત પ્રાજ્ઞ પુરૂષ જ જાણી શકે છે. ગયા વખત પાછો આવનાર નથી. આજના અને મનમાં ને મનમાં રહેશે. આયુષ્ય પિતાનું કામ કરે છે. કારરિણામે કાળ નિર્ગમન થાય તે જીવનની સફલતા જાણવા. અનલ જમ્યા અને ગયા. આ પ્રામર પ્રાણીમાં શું વિશેષ છે ! આસન્ન અને ક તસ્વીર ઉભવે છે. માં પક સિદ્ધિ પ્રતિ ગુરૂવિશ્વાસ એજ યાતને પ્રથમ કર્તવ્ય છે. જેના મનમાં ભકિલા છે, તેને આ મહાવાક્ય રૂપ રત્ન સ્વચ્છ હૃદયમાં ઉતરે છે. નિશ્ચયેષ્ટિસાધ્યને લક્ષી અને વ્યવહારે વર્તાય તેમ સમથશ તુ પુરૂષો પ્રવર્તે છે. યશકમ અને અપયશ કમથી દરેક વ્યક્તિ સારા ખોટા શબ્દ કરી વ્યવહરાય છે, તેથી ચાર કર્મવાળાઓને જ ધમ માનવાને માટે એકાંત નિશ્ચય કરવો નહિ. અરવિપ જ્ઞાતાઓની ભલે કોઈ નિંદા કરે, સ્તુતિ કરે, તેથી આકાશની પેઠે તેને કંઈ સારા બોટાને સ્પર્શ થતો નથી, પણ આવી દશા પ્રાપ્ત થવી દુર્લભ છે. એક વખત જેણે સશુરૂ દ્વારા તત્વ હૃદયમાં ઉતાર્યું તેને પુનઃ પુનઃ સંભારી ગામમાં છે તેને અન્યત્ર પરિભ્રમણની જરૂર નથી. સાધ્યસાપેક્ષબુદ્ધિથી પ્રધ્યક્ષેત્ર કાલાદિ વિચારી થોડી જીદગીમાં ઘણું થાય તેમ ઉત્તમ પુરૂષ પ્રયત્ન કરે છે. ॐ अहम् ॐ नमो वीतरागाय. ( નમઃ ) લિ. મુનિ બુદ્ધિસાગર મુંસાણંદ શ્રી ગામ ............... સુશ્રાવક •••••••••••• યોગ્ય શુદ્ધવ્યવહાર નિશ્ચયનયસ્વરૂપ અનેકાંત ધર્મની પ્રાપ્તિ થાઓ. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy