SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ree www.kobatirth.org સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો. ઇત્યાદિત ઉપયોગ મૂકીને હૃદયમાં ઉંડે આલાચ કરવામાં આવે છે તે માન દમયં પોતપોતાના આત્માજ છે. એવી દૃઢ નિશ્રય શકે છે. ભિન્ન ભિન્ન મનુષ્યોના ભિન્ન આચારાને અને વિચારોને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને યોગ્ય અયેાગ્યના હેતુથી તપાસવા અને જેમાંથી ઉપાય દષ્ટિ અને સત્યના અનેક નચેની અપેક્ષાએ સત્ય તારવી કાઢવું તથા તેને અનુભવ કરી તે પ્રમાણે વવું, X Acharya Shri Kailassagarsuri Gyanmandir X X ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું બીજ વૃદ્ધિ પામે છે. ઉખર ભૂમિમાં વાવેલુ ખીજ સફલ થતું નથી. વાવનાર કુશળ જોઈએ. બીજ વાવવાની વિધિ પણ જોઇએ. ખીજ વાવવાની કાળ પણ જોઇએ. તત્ યાગ્ય જીવ રૂપ ક્ષેત્રમાં આત્મધર્મ રૂપ બીજ વાવનાર પણ ઉત્તમ ગુરૂ જોઇએ. યોગ્ય ક્ષેત્રમાં ધમ રૂપ બીજ વાવવામાં આવે છે તે તેનુ સાફલ્ય થાય છે. શ્રી મુનિ સુંદરસૂરિ મહારાજા આ સંબંધમાં વિશેષ પ્રકાશ પાડે છે. जुग्गेहिं जुग्ग पासे, सोपुण जुग्गो गहिजए विहिणा મૈથુન્નતુલસ્ટોન, ધ્વચિચમન્નાયર ॥ ૨ ॥ ઉપદેશ રત્નાકર. ધર્મના ઉપદેશ દેતાં પહેલાં યોગ્ય ક્ષેત્ર અને યોગ્ય વાનો તપાસ કરવા. તેમજ યોગ્ય વેાના હૃદયમાં કેવી રીતિએ ધર્મનું બીજ વાવવુ તેના નિય કરવા. ભાવિત અભાવિત ઘટની પેઠે ચાગ્ય અને અયોગ્ય વાની પરીક્ષા કરવી. જેને ઉપદેશ દેવામાં આવે છે તે કેટલીક હદ સુધી ધર્મના આચાર અને વિચાર। ગ્રહણ કરવા યાગ્ય છે તથા તેમને કેટલા ધર્મના વિચારો પ શકશે તેને યોગ્ય વિચાર કરવા જોઇએ. ઉપદેશ્ય વાની પોતાની પ્રતિ કેવી રૂચિ છે, ભક્તિ શ્રદ્ધા છે, તેને અનુભવ કરવો. ઉપદેશ્ય વાના ચારિત્ર્યનુ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરવું. ઉપદેશ્ય વાના આજુબાજુના કેવા સામેં ૐ, તેમની વિચાર શ્રેણિયા દરરાજ કેવી થયા કરે છે તે તરફ લક્ષ દેવું. ઉપ દેશ દેવાથી શ્રાતાના ખાચારો અને વિચારમાં શે! ફેરફાર થયા છે તેના સબંધી લક્ષ રાખવુ. કેટલાક જીવા પર ઉપદેશની અસર પત્થર પર ઊતરેલા અક્ષરની પેઠે થાય છે. કેટલાક જીવા પર ઉપદેશની અસર થતી નથી. યુદ્ ગ્રાહિત ચિત્તવાળા વેને પ્રાયઃ ઉપદેશની અસર થતી નથી. દૃષ્ટિરાગી દુષ્ટ, ખૂટું અને યુદ્ઘાહિતને કોઇ અતિક્રય નાની પ્રતિબોધી શકે છે. જે મનુષ્યોમાં For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy