SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra લાભ થવાનો ન દેખાતા હોય, તે અનુક પાને સાધુએ સવતી= સંસારીને વિષે ન આચરે. ત્યાં પણ દ્રષ્ય-અનુકંપા ન કરે. પરંતુ તેની પણ ભાવથી અનુકંપા જરૂર વિચારે. આ ઉત્સગ માગ ની વાત છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે વિશિષ્ટ કારણને નજર સમક્ષ રાખીને સાધુ પણ દ્રવ્ય અનુકપાને આચરે. .. * ચે તુ ય઼ાનં પ્રશંસન્તિ ’” વગેરે જેસૂત્ર કહેવાયુ છે તે પણ અવસ્થા ભેદને વિષય છે એમ મહાત્માએ કહ્યું છે. અહીં શિષ્ય ફરી શંકા કરે છે: - नन्वेवं पुण्यबन्धः स्यात्साधोर्न च स इष्यते । पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुंक्ते यतो यतिः || १४ || પથ' : (પ્રશ્ન) આ રીતે દાન કરવાથી તા સાધુને પુણ્યના ધ થઇ જાય...અને સધુ પુણ્યઅંધને તે ઇચ્છતા નથી. આમ પુણ્યને મધ અને બીજાને પીડા...આ એ કારણેાના લીધે સાધુ પ્રચ્છન્ન (એકાંતમાં) ભાજન કરે છે. વિવેચન : જો આ રીતે, અપવાદ-માગે' પણ સાધુએને અનુકમ્પા દાન આપવાની રજા હોય, ૨ે વાતના સ્વીકાર કરવામાં આવે તો, દાન કરવાથી સાધુઓને પુણ્યના બંધ થઈ જશે. કારણ કે 07 www.kobatirth.org अनुकम्पायाः सातबन्धहेतुत्वात् ॥ " અનુક’પાપૂર્વક અન્ન વગેરેનું દાન એ શાતાવેદનીય કર્મબન્ધનુ કારણ છે અને શાતાવેદનીયનાઅધ તે પુણ્યમ ધરૂપ છે, [૨૭] For Private And Personal Use Only
SR No.008556
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherKailassagarsuri Foundation Mumbai
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy