SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩ જળમાં પડેલા પત્થરાને થતી આરતી, જડ પત્થરા પણ ગાળ થઇ, શાભા મઝાની આપતા, ચુરા કરીને પત્થરે ના, રેતી સમ ઝીણા કરે, જડ પથરાથી નીકળ્યાં જે ઝરણુ તેને શરણુ દે. ૧૬ x X જ્યાંથી નીકળતી ત્યાં અહા ! હા ! ઝરણુ જેવી શૈાભતી, પદ્માત બીને ઝરણુચી, વ્હેતી જતી મોરી થતી, કુદરત તો એ કાયદે, નાના ચકી મોટા થવું ! શુભ ધર્મ ક્રમ સમાજની વૃદ્ધિ તણું દ્રષ્ટાંત શ્વે. ૨૭ ઉષ્કૃતુ માં શુષ્કતા, થાતાં હતી લીલ જ ઘણી, વ્હેતા પ્રવાહા બંધ ત્યાં ખદબોઇ છે શેવાળની ! માં શુષ્કતા સદાચતા ત્યાં દુગુંગાની ગંદકી, થાતી અહે ! મેટાની પાછળ વિપત્તિ આવતાં. ૨૮ X www.kobatirth.org * X પીધુ ઘણું તવ પાણીને, રાણા પ્રતાપે પ્રેમથી, અવટંક શા કાકા તેથી થયા જંગ ગાઓ, કુભા હમીર ને વિજલદે તવ પાણી પીને રાખીયુ, નામે અમર જગમાં થયા, ભેહુ લડે છે ભેદને છે ૩૬ X × X દહાડા ને સરખા કૈ!ઇના, વહેતા જતા આ વિશ્વમાં, ચડતી જ ત્યાં પડતી હતી, પડતી જ ત્યાં ચડતી હતી. જેવી અવસ્થા આવતા, તેવી જ યા ભોગવે, અભિમાન કરવું ના ઘટે, એવું જ પાતે શીખવે, X X X વન સતીનું એહવું, પતિને મળી પતિમય થતી, નિજ પૂર્વાંતુ જે રૂપ તેને પાલટે પતિમય થતાં, નિજ રૂપ હિં. અને પતિને મળી સતિયા રહે, પતિમય થવુ તિને ઘરે કુદરત તણે। એ કાયદેા. ૫૦ X * × X X સાબરમતી શેાભા ધરે, નવ નવ રૂતુમાં નવનવી, શુભ નવનવા પરિવતને લાગે નહી અળખામણી, જે જે સમે સયાગ જેવા ઉદ્ભવે તે ઝીલતી, અભિનવ રમીથી થઇ જતી. મૂળરૂપ કાયમ રાખતી, ૬૩ X For Private And Personal Use Only ४० X Acharya Shri Kailassagarsuri Gyanmandir
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy