SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩ ચાળેલી હશે ને જો તે એકલા ફરતા હશે તે પણ તેણે જગત્ધાર માટે જન્મ લીધે! છે એટલે જગત્ તેને મહાન માનશે-પૂજશે. શ્રીમદ્દ્ના કાર્વ્યામાં તિરસ ખૂમ ઊછળે છે. પ્રભુ-ગુરુની ભક્તિ માટે તેમણે ખૂબ પ્રેમભિકિતથી અંતરાગાર દ્વારા હૃદય ઠાલવ્યું જણાય છે. પ્રભુભકિત ઉપર લખતાં-~~ હૃદયના ભાવના પુષ્પ, પ્રભા પૂજી હને કેમે, આરતી જ્યાં ત્યાં, અનુભવ જ્ઞાન દીપકથી, કરૂ ́ તુંજ પ્રભા ! તુજથી અને અકયજ, સદાતી પ્રાથના એ છેઃ * 'www.kobatirth.org * × તુજ પ્રેમથી અશ્રુ ઝરે, એ અશ્રુતા સાગર કરૂ' ! એ અશ્રુના સાગર વિષે, ઝીલું, ઝીલાવુ. સને; X તવ તેજના ખારમાં, દુનિયા સકલ શ્વેતા ; કાયા અને માયા અરે એ તેજ જેવાં છે નહિં: શુધ્ધ પ્રેમ ” માટે સ'સારની આધિ, વ્યાધિ, ઉપાધિથો તમ માનવહૃદયને વૈરાગ્યરસ પાતાં કહે છેઃ—— ખીલેલાં ભાગનાં પુષ્પો, પછીથી તે ખરી જાશે, ઉદય ને અરતનાં ચઢ્ઢા, કરે તેથી ચે ના કા. સદા ઉપયોગ સારામાં, કરી લે જે મળ્યું તેને, મગજ સમતાલ રાખીને, સદા કર કાય તું હારાં ! આત્મીક પ્રેમના ઉભરા-ઊમિએ પૂર્ણ પણે કાન્યામાં અવોાધાય છે. પ્રેમ સંબંધી કાવ્યેામાં શુધ્ધ અદ્વૈત પ્રેમનું સપૂર્ણ રીતે વર્ણન કર્યું' છે. ‘ કરે ા કાર્યાં તુ તારૂં ’ ૮ વીરના પગલે ’ સ્વ-કન્ય કરવાનુ` રસાયણ લાગે છે. ‘ કા સંકલ્પ દિશા ' કાવ્યમાં વિચારને અદ્ભુત ચિતાર છે. પેાતાનાં કાર્યોને માટે જે ‘ ભવિષ્યવાણીનુ 'તું કાવ્ય રચ્યું છે તે ખરેખર ભાવિમાં થનાર કા ના ચીતાર આપ્યા છે તે તે અક્ષરશ: સત્ય સ્વરૂપ ધારી રહ્યો છે. પ્રેમશિક્ષા ’ કાવ્યમાં ~ તુ વાવ ખાવળ નિહ ધરેાધર, તીક્ષ્ણ કાંટા વાગશે, વા ભલે કચ્છા વડે, પણ દુ:ખ અ ંતે આવશે. ‘ પરમા બીજ વપન ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir વાણી અને શુભચિત્તથી જ્યાં તાર પ્હૉંચેછે ખરા, એ શુદ્ધ કાંચન પ્રેમ છે, એ પ્રેમના પ્રેમી બનું, એ સન્ત પુરૂષ નવા, જે વા વણુ કાર્યો કરેઃ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy