SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૩૦ યાનિષ્ઠ આચાય નીતિઓ સવિશ્વમાં વ્યાપકભાવે પ્રગટાવવી જોઇએ, અને એ દૃષ્ટિએ સ વિશ્વદેશેામાં એકસરખું સ્વાતંત્ર્યયુકત સ્વરાજ્ય હાવુ જોઈએ એમ સવિત્ર મનુષ્યેાના નિષ્પક્ષપાત દૃષ્ટિએ એકસરખા અનુભવ પ્રગટે એ બનવા ચેાગ્ય છે, અને એવી દૃષ્ટિના આદ્ય ધ્યેયમાં સવવિશ્વમાં સ્વરાજયની વ્યવસ્થા હાવી જોઇએ. ભષ્ટિમાં એ દૃષ્ટિએ સુધારાઓની પ્રતિ અવશ્ય થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “રાજા, રાજ્યને! પ્રમુખ યા અન્ય સત્તાધિકારીએ કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,અને શૂદ્રના ગુણ કયુકત છે, તેએએ સ્વદેશી લેાકેાની ઉન્નતિ કરવી; પરંતુ પરદેશીએની નખળાઇના લાભ લઇ તેના નાશ ન કરવા, પરંતુ તેઓને સહાય આપી સમાન સ્વાતંત્ર્ય ભાગીદાર બનાવવા, “ હે સત્તાધિકારીએ !!! તમેા તમને મળેલી સત્તાને દુરુપયેાગ ન કરે. હૃદયમાં પરમેશ્વરને રાખી વતા. હે રાજાએ !!! તમે રાજયમઢથી અંધ બની પ્રજાઓને અનેક રીતે ન પીડા, અને પ્રજાના હિતસ્ત્રી બની રાત્રિ-દિવસ સ લેાકેાના હિત માટે પ્રવૃત્તિ કરે, અન્યાય, જુમા, દંભ, હિંસા, જૂઠ વગેરે પાપકર્મોથી દૂર રહે। અને પાપકર્માને વારે. હું ધનવ ંતે !! ! તમારા ધનનેા સદુપયોગ કરેા-અન્યાના ભલા માટે ધન વાપરે. કૃષ્ણ ન અનેા, અન્યાનાં દુઃખ ?ખી બેસી ન રહે, ધાન્યના ભંડારાને લેાકેાના હિતાર્થે વાપરે. પશુઓની અને પંખીઓની કતલ ન થાય તેવા ઉપાયે યેજો. “ હે યુરોપ !!! તું નીતિ ન્યાય પરમા માર્ગીમાં ગમન કર. “ હું એશિયા !!! તારા ધર્મને સ્મરણ કર અને આત્મખલ પુનઃ જગાવ. “ હું આફ્રિકાદેશ!!! તારું જંગલીપણું દૂર કર અને જ્ઞાનસત્યે સ્વાતંત્ર્યના પ્રકાશને ગ્રહણ કર. “ હું અમેરિકા !!! તારી ખીલતી ખાદ્યશકિતઓને નિષ્પક્ષપાતપણે સવ વિશ્વની સ્વાતંત્ર્ય રક્ષા માટે વાપર, તથા જાતિ મેહ અને વિષયભેગ મેાહથી પાછું હઠ અને અધ્યાત્મજ્ઞાનને પામ. “ હું આસ્ટ્રેલિયા !!! સત્યના સંગી મન. આત્મજ્ઞાન અને સત્યને પામ. “ હું ભારત !!! સ લેાકેાને અધ્યાત્મજ્ઞાનખળ આપ. ભારત !!! તારાં સ પ્રજાકીય અંગોમાં સત્ત્વ, સત્ય, નિર્ભયતા, એકતા અને શુધ્ધપ્રેમ વિકસાવ. મરવામાં દેહાસક્તિને ભૂલ. હું ભારત !!! તારાં સંતાનામાંથી ફાટફૂટ, દ્રોહ, ઈર્ષ્યાને દૂર કર. હું ભારત ! સર્વ મ`ડાના મસ્તક !! તારી શક્તિએ વડે જીવ અને અન્ય દેશેાને માટે આદેશભૂત થા. હું હિંદ !!! સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કર. હે ભારત! કેાઈની પાસે સ્વરાજ્ય-સ્વત ંત્ર તાની ભિક્ષા ન માગ. તું તારામાં થયેલા દેવેાના આદેશને ગ્રહણ કરી વત !!! સ્વરાજ્યવાઢીને ભીખ માગવાની હાય નહિ, ભીખના ટુકડા સદાકાળ રહે નહિ, તારી ચાગ્ય શક્તિ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy