SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯૨ www.kohatirth.org આંબલી, રાયણ, પીંપળા રે, વડ, મકરાડીએ, દેખાતા જા છું ડી, મૃગલાં, સસલાં રાનમાં રે, ચારિત્ર લાયક ભૂમિની રે, પ'ખીએ। નિ ય રહે હૈ, પશુઓને ચારા ઘણા રે, સાધુ-સંત ઘણા વસે રે, વસતા સાધુભકત આ દેશમાં રે, પાપી કરતા જગમાં કરતાં આ મુખ Acharya Shri Kailassagarsuri Gyanmandir આવળનાં નહી દે! ડ મ દે ડ, જડે ન જોડ...ગૂજર દેશ ધી યાગનિષ્ઠ આચા ઝાડ, તાડ..... For Private And Personal Use Only કલેલ, અમેાલ... ગૂર્જર. લાક, જન તા સ્તાક ... ગૂર્જર. માણસા દરમારની લાયબ્રેરીનાં અનેક પુસ્તકે સૂરિરાજે વાંચી નાખ્યાં, ને ત્યાંથી વિહાર કરી રીદ્રોલ આવ્યા. રિટ્રોલ તે પૂજ્ય શ્રી. નેમિસાગરજી મહુારાજનું આભારી હતું. જૈનત્વની જયેાતિ એમણે જલાવેલી. એ જ્યંતિને પૂ. શ્રી. સુખસાગરજીએ બરાબર તેજસ્વી રાખી. તા. ૯–૨–૧૪ ની નોંધમાં ચરિત્રનાયક લખે છે. “સ. ૧૯૬૦-૬૨-૬૪ માં અમારું આવાગમન થયું. સં. ૧૯૬૪માં ગામની બહાર છાપરામાં લેાદરાના માર્ગે ૫દર દિવસ રહેવાનું થયું. તે સમયે શાસ્રી શ્યામસુંદરાચાય સાથે અભ્યાસ કરાવતા હતા. શ્રાવક રીખવદાસ કાલીદાસના આગ્રહથી છાપરે રહેવા માટે એક જુદા સ્થાનમાં વ્યવસ્થા હતી. ત્યાં રહીને તલાવડીની પાસે રાયણવૃક્ષ તળે સંમતિત વાંચવામાં આવતા, તથા આત્મપ્રદીપ પર સ'સ્કૃતમાં ટીકા રચાતી હતી, અને તે શાસ્ત્રીજીને બતાવવામાં આવતી હતી, જેથી ભૂલ રહે નહિ. “....અત્ર શ્રાવક સમુદાય ભદ્ર અને રાગી છે. અત્રના દેરાસરમાં જિનેશ્વરની પ્રતિ માની પ્રતિષ્ઠાના ઉપદેશ આપી સ`ઘને નિયમ આપ્યા હતા, તેથી જિનેશ્વરની પ્રતિષ્ઠા થઇ. વાસક્ષેપ સાણંદથી મંત્રીને મેકલ્યા હતા. સાગરના સંઘાડાનું મુખ્યત્વે આ ક્ષેત્ર ગણાય છે. રિદ્રોલના ચરાના વરખડાએ હેઠળ ઘણી વખત ધ્યાન ધરવામાં આવ્યું છે. ભાવનગરની કેન્ફરન્સ વખતે અત્ર રહીને-વરખડા નીચે ગાયના બનાવી ગાવા માટે મેકલ્યાં હતાં. ” રિદ્રોલથી તેઓ આજોલ ગયા. આજોલ માટે તેઓ લખે છેઃ “ આજોલ પાંચસો વર્ષોં પરનુ' ગામ હોય તેવા સંભવ છે. આજોલમાં રબારીવાડા પાસે એક જૂનુ` દેરાસર છે. તે દેરાસરના શિખર પર તેાપના ગેાળો લાગેલા છે. દેરાસરમાં એક શ્વેત સર્પ છે, એમ લેાકેા વાતા કરે છે. દેરાસર નીચે ભેાંયરું અને તેમાં કઇંક પ્રતિમા છે, એમ પણ કહે છે. આજોલ ગામની પૂર્વે ગધઇચા ( સિકકા ) નીકળે છે. “ આજોલમાં એરીઆ મહાદેવનુ' સ્થાન છે, પણ તે પૂર્વનું પ્રાચીન હાલનું ભાંગેલુ જૈન દેરાસર દેખાય છે....અહી'ના વીશાશ્રીમાળી જૈન શ્રાવક પ્રાયઃ ટેકીલા છે, ને તે પેાતાની સત્તાવીશીમાં સારા મેલેા ધરાવે છે. ”
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy