SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૭૪ શ્રી. રૂખમણી શેઠાણી ને શ્રી. હરકુંવર શેઠાણીએ દેરાસરનું કામ ચાલુ રાખ્યું. પ્રતિષ્ઠાના દિવસેા હવે નક્કી થયા હતા, નજીક પણ આવી રહ્યા હતા. એક દિવસ શ્રી. મયાસાગરજી મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા હતા. વ્યાખ્યાનમાં તેઓશ્રી ખારવ્રતધારી શ્રાવકનું વર્ણન કરી રહ્યા હતા. વ્યાખ્યાન પૂર્ણ થયા ખાદ શ્રી. રૂખમણી શેઠાણીએ ગુરુમહારાજને પ્રશ્ન કર્યાં, કે વત માનકાળમાં આવા ખારવ્રતધારી શ્રાવક હશે ખરા ? શ્રી. મયાસાગરજી જ્વલંત સાધુતાના ઉપાસક હતા. દીર્ઘદૃષ્ટિ હતા. તેમણે કહ્યું: હા, પાલીમાં નગરાજજી કરીને એક તેવા શ્રાવક છે. ” 44 સગભાઈ સુરેન્દ્ર www.kohatirth.org એમ પણ કહેવાય છે, કે પગથિયાના ઉપાશ્રયે ઊતરેલા જિનચંદ્રસૂરિ–જેમણે શત્રુજય પરના કાગડાનો ઉપદ્રવ ટાળ્યેા હતેા તેમને એક વખત શેઠાણીએ પૂછ્યું: “ શ્રાવકયેાગ્ય અંજનશલાકાની ક્રિયાએ કેાના હાથે કરાવવી ? ” તેઓએ કહ્યું: “ ખારવ્રતધારી નગરાજજી શ્રાવક તે માટે ચેાગ્ય છે. ચેાગ્યતાના ચેાગ ભારે હેાય છે. F T મણિભાઈ પોપટભાઈ ચંદ્રસિહ ચીમનભાઇ ( પુત્રી મધુરી ભુલાભાઇના પુત્ર વેરે ) સારાભાઈ નરેન્દ્ર હઠીસિ’ગ । ખાળે લીધા મગનભાઇ પુરુષાત્તમ P. M. હઠીસિ’ગ Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરાત્તમ ચેાગનિષ્ઠ આચાય પ્રતાપસિહ ગુણાત્તમ ( ૫` જવાહરલાલના બનેવી ) For Private And Personal Use Only મુલચ'દભાઇ માહેાલાલ દલપત X વિજયચંદ્ન
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy