SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ જ્ઞાન અને ભક્તી પરમાત્મા છે. માટે જરૂરનાં છે પણ મનુષ્યના મનુષ્ય પ્રતિના ધર્મ ઘણું વીસરે છે. તે પોતે પોતાના સકેચના દુર્ગોમાં ભરાઈ રહે છે. બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા સંપ્રદાયમાં તે એ શોભતા પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંધમાં પણ એમની તેજસ્વીતા અછાની નહોતી.' એમની ભવ્યમૂત એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મૂખાવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થભ, ગેન્દ્રના જેવી દાઢી! એમને જબરજસ્ત દંડ! આપણે સે માનવજાત મૂર્તિપૂજક છીએ. અને એ ભવ્ય મૂર્તિ અદશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અન્તરમાંથી તે જલદી ભુસાશે નહિ જ. આનંદઘનજી પછી આવા અવભૂત જૈનસંઘમાં થોડાજ થયા હશે. સાથના શિષ્યમંડળના બ્રહ્મજન્મદાતા પિતા અને શિરછત્ર ગયા છે. કેટલીક વેળા આશ્વાસનનાં વચન ઉચ્ચરવાં એ ચે મીથ્યા છે. નાનાલાલ કવિના જયશ્રી હરિ. તા. ક. એક મારૂ ભજન સાંભરી આવે છે તે લખું છું. એનું પ્રથમ ચરણ તે જુના એક પ્રસિધ્ધ ભજનનું છે. બાકીનું મારૂં છે. એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઉતરી હોય એવું છે માટે મોકલું છું, મળે જે જતિ સતિ રે કઈ સાહેબને દરબાર ધીંગાધરી ભારખમાં સદ્દધર્મ તણા શણગાર પુન્ય પાપના પરબન્દા કાંઇ બ્રહ્મઆંખલડી અનમાં રમતી ઉછલે ઉરનાં પુર સત્ ચીત્ આનંદે ખેલંદા ધર્મ ધુરંધર શુર મળે જે જતિ સતિરે કેઈ આહલેકના દરબાર. For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy