SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૭ निन्दा केम करूँ ? Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રાગ ઉપરનો. ) અન્યની નિન્દા કરૂં શું જરા, દુ*ણ અનેક મુજમાં ભર્યાં॰ II નિન્દા દોષની વૃત્તિ વણ તે, નિન્દા ન અન્યની થતી; ફાય કર્મથી ઘેરાયા હું, વિચિત્ર ની ગતિ. કને જાણી શ્રહ્ના કરૂં તા, થાય ન નિન્દામતિ; રાષ ઉવેખી ગુણુને લેવા, એવી સજ્જનગાંત, નિન્જારૂપથી મેાહ પ્રવેશે, આતમ ગુણને હશે, દેવલજ્ઞાની અન્યને દાષી, જાણે તેાયે ન ભણે. દેવળજ્ઞાની થયા વણુ જગમાં, સહુમાં દાખની છતી; આતમ નિર્દોષી કરવામાં, સૌની ચહું ઉન્નતિ. સુજ સમ નિંદવાયોગ્ય ન બીજો, ટાળું નિજ દુમતિ; બુદ્ધિસાગર આત્મ ઉનગર,−દશા લહું સુખ છતી. ૬૦ ૦ ૩ ૬૦ અ૦ ૪ દ્રુ અષ धिक्कारत्याग. ( ચેતાવું ચેતી લેજેરે. એ રાગ ) આતમ !! પ્રભુપદ વરવારે, પાપીઓને નહી' ધિક્કારા. દોષીને નહી નિંદા ગઢાઁ, દુર્ગુણ નિકી ટાળો. બૈરીઉપર બૈર ન ધારા, દયા પ્રીતિને ધારી; દોષીઓની માતા થઇને, દાને જ પખાળે. તિરરકાર નહીં કરો કાઇના, દોષી નીચત્રનાને; દુગુ ણીઓના દુર્ગુણ ધાશા, દાબ ન બોલો કાના. દયા કર્યાંથી પ્રભુની દયા છે, પ્રેમ કર્યોથી પ્રીતિ, જેવું કરશો તેવું લેશેા; કુદ્રુતપ્રશ્નની રીતિ. ૧૮ For Private And Personal Use Only ૬૦ અ૰૧ ૬૦ અ૦ ૨ આમ ૧ આતમ-૨ આતમ૦ ૩ આ૦ ૪
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy