SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફૂટફાટને દૂર કરશે, હિંમત લેશ ન હારે; અને સત્યના સંગી સર્વે, ભીતિ સંહારે. સ. ૨૦ સત્ય માર્ગમાં ગમન કરંતાં, મૃત્યુ થકી નહીં હો; મૃત્યુને અધ્યાયજીને, નીતિ પંથે ચઢશે. સ. ૧૨૧ સ્વાર્પણ કરશે સત્યને માટે, અને સત્ય સહકારી; -અસત્યના સંગી નહીં થાવું, ચે મધ્યસ્થ વિયારી. સર્વે. ૧૨૨ આતમમાં આધ્યાત્મિક ભાવે, સર્વે ખંડ સમાયા; આત્મજ્ઞાન પ્રભાવે સંત, અનુભવ આનંદ પાયા. . ૧૨૩ ચર્મ ચુંથતાં નરને નારી, લહે ન શાંતિ કયારેક આનંદ જ્યાં નહીં ત્યાં ભ્રમણાથી, ભૂલે સંકટ ભારે. સ. ૧૨૪ આત્માનંદ પ્રગટતાં બાહિર, અંતર આનંદ ભાસે; મન ઈન્દ્રિયે બ્રહ્માનંદે, સદા રહે ઉલ્લાસે. સર્વે. ૧૨૫ બાહિર સજયે જડમાં સુખને-શાંતિ શોધે લેકે, મૃત્યુ હામે આવે ત્યારે, પાડે દુઃખે પાકે. સર્ષે ૧૨૬ મનનારા ભેદભાવ છે, પ્રકૃતિ છે રાણ; મન રાજા ત્યાં સર્વ વિશ્વમાં, ચિંતા દુઃખની ખાણ. સ. ૧૨૭ જડમાં સુખ શોધે જડવાદી, જડના બની ગુલામે; ચકવતી શાહે રાજાઓ, કરે ન સારાં કામ. સ. ૧૨૮ નામ રૂપમાં સુખ જે માને, તે દાસેના દાસ; ભલે બહાથી ચક્રવતી હે, લહે ન સત્ય પ્રકાશે. સર્વે ૧૨૯ મન બુદ્ધિની પેલી પારે, આત્માનંદ સ્વભાવે; જે પાવે તે નિશ્ચય લાવે, શું? શબ્દ સમજાવે. સ. ૧૩૦ સર્વ વિશ્વની લક્ષમી ભેગે, મન માન્યા જે પાવો, તે પણ નિત્યાનંદ ન પામે, ટળે ન આશા દાવે. સ. ૧૩૧ જડની પ્રીતિ ક્ષણિક રીતિ, આત્મપ્રીતિને ધારે; આતમમાં મનને લય કરતાં, આત્મ રાજ્ય ઉજિયારે. સર્વે. ૧૩૨ આત્મજ્ઞાનને સમજાવે છે, ઈશ્વર રાજ્ય મઝાનું, પ્રભુની ભક્તિ કરતાં પ્રગટે, મેહીને તે છાનું. સ. ૧૩૪ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy