SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩૩ અંતરમાંહી આવ્યું ન પ્રગટે શબ્દથી, દશા લહ્યા વધુ શું જાણે! નરનારજો. આડી કર્મની ભીંતે આવી તેહને, મૃત્યુ આવી તેડી કરતું પ્રકાશો; વહેવું આગળ દિવ્ય પ્રકાશમાં વેગથી, આત્માનુભવ એવા પ્રગટયો ખાસો. અમર. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અસર. જે જે બન્યું તે સારા માટે સહુ અન્ય, નિદાસ્તુતિવૃત્તિ દૂરજો; નાઠી અન ંત સત્ય પ્રકાશ સ્વરૂપી આતમાં, અનુભવ આવ્યો પ્રગટયું માનદપૂરજો. અમર. ૨૪ ગાયા આતમ ધ્યાા ધ્યાન સમાધિથી, ઉપચારે જસ નામને રૂપ અન તો; આત્માનંદમાં વિષયાન શમી ગયા, આવ્યા કામના શુદ્ધાન૬થી અતજો. મહાવીર ધ્યાતાં મહાવીર આતમ અનુભળ્યે, પેાતે મહાવીર જ્ઞાતાજ્ઞેય સ્વભાવો; જિનાગમા શાસ્ત્રો સહુ ઉપકારી થયાં, સતા પાસે એસી લીધા લ્હાવો. દેખે મારી ષ્ટિયાથી જે મ્હને, આત્મજ્ઞાનમાં ઉંડા ઉતરી ખાસજો; મુજ સ્વરૂપે થે આવે તે મુજ પાછળે, અનુભવે તે પૂર્ણાનંદ વિલાસો. અમર. જીવતાં મન ક્રુત્યુને મેં અનુભવ્યુ, પરાપાર જે નિર્વિકલ્પે ખાસો; નામ રૂપાદિ માહે મરી થયા જીવતા, આત્મ જીવનના પૂર્ણ થયે વિશ્વાસને. મરજીવાના ઘટમાંજીવમુક્તિ છે, મરવાથી ભય પામે તે મરનાર; ૨૨ અમર. ૨૩ અમર. ૨૫ અમર ૨૬ 219 ૨૮
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy