SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ સત્ય દયા સમતા તપ એળે, બ્રાહ્મણ જે નરનારી; તેઓની સેવા ભક્તિથી, ચઢતી પૂર્ણ થનારી. બ્રાહ્મણ ૧૩ દુષ્ટ રીવાજે પડતી હેતુ, સાંકડી વૃત્તિવારે; બુદ્ધિસાગર બ્રાહ્મણ એવા, સ્વયં તરે જગતારે. બ્રાહ્મણ. ૧૪ महावीरनो जाप. પ્રભુ પ્રતિમા પૂછને પિસહ કરીએ એ રાગ અરિહંત મહાવીર નામ ભજન રઢ લાગીરે, મહાવીર વીર વીર વિભુ દિલમાં વસ્ય; પ્રભુના તાને થયે મસ્તાને રાગીરે, આતમના રંગે રે અનુભવ ઉલ્લો , મેહની બ્રાન્તિરે સહુ દુર ખસ, મહાવીર પ્રેમમઘ તણે ચઢિયે નશે, આનંદને સાગર દિલમાં ઉલ્લભ્ય વીર જાપને જપતાં પાપ અનંતરે; ટળતાંરે ક્ષણમાં પ્રભુ તન્મય થતાં. વીર વીર જપતાં શ્રદ્ધાને પ્રેમેરે, વિસરાતાં મતદર્શનનાં સહુ મતાં. મહાવીર. ૧ સુખમાં દુઃખમાં ખાતાં પીતાં ફરતાં રે, શ્વાસના તારે રે વીર વિભુ સ્મરું; આત્મમહાવીર દિલમાંહિ પ્રગટાવીરે; બ્રહ્મગુફા મહેલે રે દર્શનને કરૂં. મહાવીર. ૨ આંખે વિનવું તમને સાચા રાગેરે, મહાવીર દેવ વિનારે અન્ય ન દેખશે મનડા વિનવું તુજને વિનય વિવેકેરે, મહાવીર રે વણું બીજું નહીં લેખશે. મહાવીર, ૩ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy