SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ થકી સારા અવતાર, પાપથકી બરા અવતાર. પુણ્ય ઉત્તમ ગતિ સુખ હય, પાપ દુર્ગતિ દુખે જોય. ૨૧ કર્મ ગમનાગમને હોય, કમેં યશને અપયશ હેય; શુભકર્મોદય સારૂ થાય, અશુભ કર્મો બૂરૂ થાય. ૨૧૮ ઉદયે આવ્યાં કર્મો જેહ, ભેગવતાં છૂટે છે તે સમભાવે જોગવતાં કર્મ, અબંધ આતમ પામે શર્મ. ૨૧ સમભાવે કર્મોદય જેહ, કરે નિર્જરા મુક્તિ તેહ. ઘાતી અઘાતી કર્મો જાણ, ઘાતી વિનાશી થા ભગવાન. ૨૨૦ આત્મ જ્ઞાનથી કર્મ હણાય–ઉપયોગે ગુણ સહુ પ્રગટાય; આત્મપયેગી થાય અબંધ, બને ન કર્મ ઉદયથી અંધ. ૨૨૧ શુભાશુભ અવતારે થાય, તેનું કારણ કર્મ સુહાય; કર્મ વિશે આતમ યુક્ત, જ્ઞાની થાય ન વિષયાસકત. રરર કમથી નાચે જ સર્વ, કર્મ વિદારે સહુને ગર્વ કર્મ બલી જડ પુદ્ગલ શક્ત, શુભાશુભ કર્મો છે વ્યક્ત. રર૩ જે જે અંશે કર્મને નાશ, તે તે અંશે આત્મપ્રકાશ; કર્મ કિયા ગુણવાળું હોય, ક્રિયા વિનાને આતમ જેય. રર૪ કર્મ થકી આતમ જગ ફેર, સમજે નહિ તે છે અંધેર; કઈ કમ ભેગવવાં ન્યાય, તેમાં ચાલે નહિ અન્યાય, રર૫ કર્મતણે સિદ્ધાંત મહાન, જાણે સર્વે સહુ પ્રમાણ; ઇન્દ્રાદિક પણ કર્યાધીન, ઉચ્ચ નીચ સારા ને હીન. રર૬ પુગલ પર્યાયે છે કર્મ, તે રેકે છે આતમ શર્મ. ભાવ કર્મ ઉપશમ ય થાય, પશમથી ગુણ પ્રગટાય. રર૭ કર્મને આતમને વિશ્વાસ, આવે ત્યારે સમકિત ખાસ; અવળું પણ સહુ સવળું થાય, આતમ સન્મુખ ચિત્ત સહાય. ર૨૮ આતમને આતમ પરીણામ, કાર્યોમાં આતમ નિષ્કામ; કર્મની શ્રદ્ધા સમ્યક્ થાય, સમભાવે નિરીક્ષણ ન્યાય. રર૯ દુઃખદાયકાર થાય ને દ્વેષ, કર્મ થકી ભજવાતા વેષ. આતમને નહિ દોષ જણાય, કતણા દેશે સમજાય. ર૩૦ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy