SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ ૧૯૨ ૨૯૬ જીવતાની સેવા કરા, ગુણુને દેખા ગુણને ધરા; દોષો દેખા નહી લવ લેશ, ટાળા મનના સઘળા ફ્લેશ ૨૯૧ અલ્પ કરી પણ નિંદા તો, ગુણને જ્યાં ત્યાં દેખી ભો; ગુણુરાગી છે મારા ભક્ત, મુજ ગાવામાં જે આસક્ત. મહાસંધ સહુ ગુણુની ખાણુ, જે પાળે છે મારી આણુ; મહાસંઘનાં દર્શન કરે, તીર્થા સેવા માટે ક્રો, મહાસંઘની યાત્રા કરી, અન્નાદ્દિકથી સેવા કરે; સાધુઓની સ ંગત કરા, ભવસાગરને સહેજે તા. જૈનધર્મ ના કરવા નાશ, અન્યધર્મીઓ કરે પ્રયાસ; ધર્મયુદ્ધ ત્યારે સહુ કરા, શસ્ત્રાદિક બળથી સંચો, વિના પ્રયેાજન કરી ન યુદ્ધ, કારણ વણુ થાશેા નહીં દ્ધ; સહન કરીને સપી રહેા, સર્વ જાતનું શિક્ષણ લહેા. સર્વ વર્ણના સ ંઘની વ્હાર, કરામાં રહેવું તૈયાર; આત્મભાગ આપા નરનાર, કરી ન સ ંશય મેહુ વિચાર. ર૭ જે સ'કીર્ણ વિચારાચાર, સંઘની પડતીના કરનાર; સ્વતંત્રતાના જે હરનાર, તેથી દૂર રહેા નરનાર. નવીન જીવન રસ વહનાર, મહેાળા જે આથ્રાર વિચાર; વ્યાપક વિશ્વવિષે સુખકાર, તેને વક્તે નર ને નાર, જે સકીર્ણ જ જીણાચાર, ગદા શક્તિના હરનાર; અધર્માંને પડતી કરનાર, તો ઢિયા નર ને નાર. જૈનધર્મનું શિક્ષણ સાર પામેા પ્રેમે નર ને નાર; જે સત્થામાં મારી ભક્તિ, ત્યાં પ્રગટતી નીતિ શક્તિ. ૩૦૧ જે સધામાં મારી આ, ત્યાં વર્તે છે સહુ કલ્યાણ; જે સઘામાં મારૂં' ગાન, ત્યાં અનુભવને સુખનુ તાન. જે સદ્યાના મુજપર પ્રેમ, ત્યાં નિશ્ચય છે ચેગ ને ફ્રેમ; કલ્યાણક ઉત્સવ જ્યાં થાય, ત્યાંથી દુ:ખા દૂર જાય. જયાં પ્રગટે છે ઇર્ષ્યા વેર, ત્યાં પ્રગટે છે. કાળા કેર; મારા સંઘા તેથી દૂર, રહીને પામે સુખ ભરપૂર. ૩૦૨ For Private And Personal Use Only ૧૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૩ ૩૦૪
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy