SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૦ ભજનપદ સંગ્રહે. સાધુની સ’ગતિ કરેરે, સર્વ ગુણાની ક્યારી; બુદ્ધિસાગર ધ`મારે, શ્રાવક પૂછીચારી. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક. શા. લલ્લુભાઇ કરમચંદ દલાલ માટે બનાવેલ. ॐ सुधारो भूल पोतानी. ૧ ભણ્યા તે શુ' ? ગણ્યા તા શુ ? અન્યા જો ડાહ્યલાતા શુ ? અન્યા પંચાતિયા શુ ? સુધારા ભૂલ પોતાની. નિહાળ્યા ઢાષ બીજાના, અનીને ઠાવકા આવ્યા; તથાપિ શુ ? વન્યું તેથી, સુધારી ભૂલ પોતાની. અસમ અન્યની ભૂલ્યા, જાતી પર્વત જેવી; ત્યજી એ દોષષ્ટિને, સુધારી ભૂલ પેાતાની. જણાતા અન્ય પાપી, સ્વયં જાણેા જ ધર્માત્મા; થશે ના તે થકી પ્રગતિ, સુધારી ભૂલ પેાતાની. અની હાનિ અરે સાથી, જીવા સઘળુ તપાસીને; પછીથી દોષ જાણીને, સુધારા ભૂલ પોતાની. નહીં થાતી અસર ખીજા, ઉપ૨ એ દોષના ચાગે; સુધારા સત્ય કરવાને, સુધારી ભૂલ પાતાની. ખરા આદર્શાવતુ મનવા, કથ્યા કરતાં કરી કરણી; જગમાં ઉન્નતિ વરવા, સુધારા ભૂલ પેાતાની. અરે નિજ ચિત્ત ડંખે છે, થતી સહુ ભૂલને માટે; હૃદયમાં હું વિચારીને, સુધારા ભૂલ પોતાની. સદા આત્માન્નતિ કરવા, નિહાળેા દોષ પેાતાના: અરે તે દૂર કરવાને, સુધારા ભૂલ પોતાની. પ્રથમ સુધરી અહા જે જન, પ્રવૃત્તિ જે કરે સારી; મુન્દ્રન્ધિધર્મ પામીને, સુધારા વિશ્વ લેાકાને. For Private And Personal Use Only 3 ७ ૧૦
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy