SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. : ૧૦૫ જે આત્માગી મહાજને વેદો ખરા તે નવનવા, તે વેદની છે મૂર્તિ નિરવભાવે માનવા પ્રામાય નીતિ ઘારકેને વેદ વિધા આવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિક્ષેપ સાતે નવડે ઉપદેશ તને થતું, નિરપેક્ષ જૂઠા વાદને સંહાર વેગે થઈ જતે; તે વેદ વાણી નવનવી ઉપજે ઉપજશે જયકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જગમાં અનન્તીદષ્ટિયે સાપેક્ષનયથી જે કહે, ' સાપેક્ષથી નિશ્ચય કરી માષ્યિવૃત્તિએ વહે, તે જ્ઞાની સઘળા વેદને માંગલ્ય મૂર્તિ જગ વડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા અનાદિ કાળથી સૃષ્ટિ અનાદિ કાળથી, ઈવર અને કર્મો અનાદિ કાળથી સમજણ કથી; ષ સ્થાન જ્ઞાની અનુભવે તે વેદ વિદ્યા મન કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સન્નતિ શુભ જાતિની તે વેદ છે જ પ્રવૃત્તિથી, સહુ કાલમાં એ માન્યતા જે અનુભવ સહુ મથી, વિદ્યાપુરે સાપેક્ષટષ્ટિએ ભલી રચના કરી, શુભ બુદ્ધિસાગરસૂરિએ માંગલ્યમાલાએ વરી. ૧૦૯ સં. ૧૯૭૨ ભાદ્રપદ શુક્લ ૧ ૐ શાન્તિઃ ન જૈનોની પ્રગતિની બુંદી. - જાગે જેને તજી પ્રમાદ વિકાર જે, ધર્મ કર્યાથી સફલે છે અવતાર જે, પરભાવ જતાં ધર્મ સાથે એક આવતે જે. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy