SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. આ વિશ્વમાં જીવે સહુ વેદા ખરા નયસંગ્રહે, સહુ જાતનું છે જ્ઞાન, વેદો એઘથી નૈગમ કહે; વ્યવહારથી કલ્યાણકારક જ્ઞાન, વેઢા છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વેદો કરાડા જાતના છે સદ્વિચારે જાગતા, સારા વિચારો જે થતા તે વેઢ છે મન ભાવતા; વેઢા જગમાં જીવતા ને જાગતા બેલે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે જે વિચારો ગુણભર્યો વ્યવહારને નિશ્ર્ચયથકી, વ્યવહારને નિશ્ચય થકી તે તે સકલ વેદો વકી; પૈવીય અને પાશ્ચાત્યમાં શેાધે અભિનવ સુખ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શેાધા થઇને થાય છે થાશે સકલ તે વેદ છે, વેદો અહા બહુ જાતના તે જાણતાં નહિ ખેદ છે; મત્યાદિ પાંચે જ્ઞાન છે વેદો જ શ્રદ્ધા મન ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આ વિશ્વમાં સહુ પુસ્તકો તેમાં જ સત્યે જે ભર્યો, સાપેક્ષથી તે વેદ છે, વેદ અનન્તા મન ધર્યાં; જ્ઞેયેા અનન્તા તે થકી એ વાત મનમાં ઉતરી, એવી અમારી વેટ્ટની છે માન્યતા નિશ્ચય ખરી, પ્રત્યક્ષને અનુમાનથી જે જે જણાતુ વેદ છે, આગમ અને ઉપમાન પણ વેદો ન ત્યાં તે ભેદ છે; નયભંગીને નિક્ષેપ સહુ વેદો જ શ્રદ્ધા જયકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાયન્સ વિદ્યા વેદ્ય છે આરોગ્ય વિદ્યા પણ તથા, આતાક્ત વાકયેા વેદ છે, જ્યાતિષ વિદ્યા છે યથા; અનુભવ અને જે બુદ્ધિગમ્ય જ વેદ તે તે છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only GGE ૨૧ ૨૨ ૨૩ ર૪ ૨૫ ૨૬ ૨૭
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy