SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સ્વાતંત્ર્ય જગમાં સર્વાંનું, સરખું' ખરે એ કાયદા; સ્વાતંત્ર્ય રક્ષાથે ખરે, કરવા ઘટે ના વાયદા. પરતંત્રતા મૃત્યુ સમી, નિ યદશા ત્યાં તેા નહીં, સ્વાતંત્ર્ય ઇશ્વર તેજ છે, પામેા.જગત્ જન સૈા સહી. તાડા ન કુદ્રુત કાયદો, સ્વાતંત્ર્યના સ્વાથી અની; નિજ આત્મસમ સહુને ગણી, શિક્ષા જ એ સેાહામણી. ૧૧ સ્વાત ંત્ર્ય સાનુ રહે સદા, એવી પ્રવૃત્તિ આદરા; થાશે ભલુ' કરતાં, ભલુ, એ સૂત્ર સાચુ મન ધરા. પ્રભુના જગત્ દરખારમાં, સાને ગણી સરખા રહેા; બુદ્ધગ્ધિ સત્ સ્વતંત્રતા, પામી ખરાં સુખડાં લહે. चेतन पूजारीओ जगमां जाणवा ચેતન પૂજારીઆ જગમાં જાણવા, વર્ષે સર્વ જીવાની સાથે એશ જો; આત્મસમી પ્રીતિ જીવા પર ધારતા, દેહ દેવળ વસનારા પૂજ્ય હમેશ જો. દેહસ્થજીવાને વેા માનતા, સર્વજીવાનું રાખે ઘટતુ માન જો; જીવતા દેવાનું હૈયું ઠારશ્તા, કરે ન ક્રેધે માનવનુ અપમાન જો, દયાધર્મઢષ્ટિએ પ્રાણી દેખતા, ગરીબ જનને યથાશક્તિ દે દાન જો; જીનપ્રતિમામાં જીનને માની પૂજીને, અનવર ગુણને ગ્રહી થતા ગુણવાન જો. પૂજ્ય સાધુએ સેવે ભક્તિભાવથી, પૂજ્ય ગુરૂનુ જ્ઞાન ગ્રહે નિર્ધાર જો; આત્માથી ભાવે વર્તે સહુ સાથમાં, ન For Private And Personal Use Only G ૧૦ ૧૨ ૧૩ ચેતન૦ ૧ ચેતન૦ ૨ ચેતન૦ ૩
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy