SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. જ્યારે માતા શિશુ શિરપરે હસ્ત મૂકે મઝાના, ત્યારે પ્રેમે હૃદય ઉભરે ખૂબ છકાઇ જાતી. સ્વાતંત્ર્ય એ પ્રતિદિન રહે પારતયૈ ન રીઝે, મેાંજે ખેલે નહિતર વે પ્રેમ જ્યાં ત્યાં રહે તે; બાલ ક્રીડા અતિશય કરે ખાલ શ્રી કૃષ્ણે પેઠે, બાળારાજા જગ જન ખુશી ખૂમ કરતા વિલાસે, પ’પાળતાં જનક જનની ખાળકા લેઇ ખાળે, ત્યારે મળે પ્રમુદ્રિત બની ગેલથી ખૂમ મેલે; માતા ખાળે સુખ અહુ લડ઼ે પ્રેમથી ખૂબ ધાવે, ત્યારે માતા સુખમય અની શીર્ષ પર હસ્ત ઢાવે. માને ધાવી પરમ સુખિયાં માળ થાતાં ખરે રે, મીઠાં ઘેલાં વચન વદતાં શેક સાના હરે ૨; સારાં ઢસ્યે નયન નિરખી ખૂમ આનન્દે પાવે, માળાં ભેાળાં હસ હસ કરી સર્વને તે હસાવે. હાડા માંડી અતિશય અરે ખૂબ પજેળતાં એ, માગ્યુ પામી પ્રમુદિત બની મસ્તીથી ખેલતાં એ, માંહેામાંહે રમત ગમતે આળકા મ રીઝે, સ્વગી મેળે અતિશય સુખી વિાથી ખમ ખીજે. રામે રામે રગરગ વિષે ખમ આનન્દ વ્યાપ્યા, જાણે દેવે પરમ સુખ ને વારસા ખૂબ આપ્યો; માળા વેષે નભ અવતરી દેવ દેવીજ આવ્યાં, ભેાળાં માળા નયન નિરખે પ્રેમમાં તે સુહાવ્યાં. એવાં માળેા અવનો તલમાં હેનશાથીજ મેટાં, ચેાગી જેવાં જગત વિલસે અજ્ઞતા ફકત ધારે; અજ્ઞાની એ તદપ સુખમાં સર્વથી આગળે છે, આહા એવી શિશુવય દશા કેા ન ઇચ્છેજ ચિત્તે. પ્યારા એવી શિશુવય દશા જ્ઞાન તે સાથે હાવે, તે આ વિશ્વને સુખમયપણુ કોઇ મૃત્યુ ન ઇચ્છે; For Private And Personal Use Only ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy