SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ધરી સમભાવ તે વર્તે, ખજાવે જ પાતાની. તથા ઉત્તમ મનુષ્યાએ, સ્તુતિ નિન્દા ત્યજી દઈને; સદા ઉપકાર કરવાની, પ્રવૃત્તિને અદા કરવી. કદ્ધિ પરવા નહીં કરવી, સ્તુતિ નિન્દા કરે તેની; અદાનિજ કર્જ કરવાને, સદા સ્વાર્પણ કર્યા કરવું. જગજીવન યથા તુ છે, મનુષ્યએ તથા ખનવું; ધરીને સન્તની દૃષ્ટિ, સદા પરમાર્થા કાર્યોથી. સહીને તાપ ભાનુન, ધરીને ગર્ભ પાકા થઈ; પ્રવષે કાલ પામીને, હરે.સતાપ જીવાના. સહીને કર્માંના તાપા, ધરીને ગભ પ્રગતિના; મનુષ્યાએ પ્રગત્યર્થ, સદા દાના કર્યા કરવાં. ખા અવસર લડ઼ી પુણ્યે, ભલુ કરવુ દયા દાને; હરી સતાપ,જીવેાના, રહેા શુભ મેઘની પેઠે. કરે ક્ષણમાં જગત્ લીલુ, કરે ઝટ પૃથ્વીને લીલી; અપૈયાને જ સત્ત્તાપે, કરે આશા સફળ સાની. મનુષ્યાએ તથા લીલુ, ખરેખર વિશ્વનું કરવુ કરે જે પ્રાર્થના ટેકે, ઘણા સત્ત્તાષવા તેને. કર્યું` લીલુ નહીં જેણે, લડ્ડી અવતાર માનવના; અરે તે માનવી હાર્યાં, થતા તે ધૂળથી હલકા, ચઢેલા મેઘની શૈાભા, ખરેખર વિશ્વમાં માટી; ઉપગ્રહથી જગત્માંહે, ખરેખર પૂજ્ય દેખાતા. મનુષ્યાએ ઉપગ્રહથી, જગત્માં શાલવું સામાં; ઉપગ્રહને કરે તેએ, જગમાં પૂજ્ય છે સાને રહે ઉપયાગ તાવત્ તે, પછીથી તે ગુપ્ત થઇ જાતે; મનુષ્યેાએ તથા તાવત્, મની ઉપયેગી ને રહેવું. કરીને દાન વારિનું, રૂપાન્તથી ગ્રહે પાછું; કરતાં દાન ના ખૂટે, કરે તેવુ મળે પશ્ચાત્ For Private And Personal Use Only ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy